________________
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
मायंगगिदिएण कवि दिणे । साहणविही विज्ञेया परिणियमायंगधू
′′ || ૭૧ ||
૧૦૭
-
तयणु मकामं पिउणा - वारिज्जतोवि सोयरेण पुणो । सुबुहु खलिज्जतो विहु - गओ कुणालाइ नयरीए ।। ७६ ।। तत्थ बहुदाणपुत्रं - पायंगसुयं विवाहए एगं । सिढिलिय विज्जासाहण-वावारो गलियमुद्धमई ॥ ७७ ॥ अगणियसकुलकलंको दूरं पभट्टपुन्नपन्भारो । तीएच्चिय अरतो - कमेण जायाणि डिभाणि ॥ ७८ ॥ इय तस्स मलीमसचिठ्ठियस्स अश्चंत पावनिरयस्स । पिउभायपमुहलोएण संकहा दूरओ चत्ता ॥ ૭૧ | અનળેિ સિવવંતો વિહિનો ઝૂપનિયરિયો તો નચળયરું—ત્રિમાળમાસાદિ સો ॥ ૮૦ ॥
पवरविमाणारूढो - सिर उबरिधरिज्जमाणसियछतो पासपइद्वियखચીનળ ઢાળજગતશિયનમો || ૮૨ || અક્રિયમાયફળળ——પહુચ
થઇ. ( ૭૪ ) તે વિદ્યાના એવા કલ્પ છે કે, માતંગની દીકરી પરણી કેટલાએક દિવસ માતંગના ઘેર રહીને તેની સાધન વિધિ કરવી. [ ૭૪ ]
ત્યારે તેના પિતાએ તથા ભાઇએ ખુબ વાયા છતાં, અને વારંવાર અટકાવ પાડયાં છતાં, પશુ તે કુણુ લાનગરી તરફ ભાગી ગયે. [૬] ત્યાં ધણા પૈસા આપીને એક માતગની દીકરીને પરણ્યે. બાદ વિદ્યા સાધવાની વાતને પડતી મેલી શુદ્ધ બુદ્ધિ ખાઇને તથા પોતાના કુળને કલ’ક લાગતું નહું ગણુકારતાં પુણ્યના પ્રાગ્મારથી ખુબ રહિત થઇને તેણીની સાથેજ વળગી રહ્યા, એ ટલે વખત જતાં તેનાં છેાકરાંમાં પેદા થયાં. [ ૭૭-૭૮ ] આ રીતે તે મલિન આચાર આચરતા થકા પાપમાં ખુબ મશગુલ થઇ રહ્યા, તેથી તેના બાપ અને ભાઇ વગેરાએ તેની વાતજ કરવી દૂર મેલી. ( ૭ ) હવે એક વેળા શિવચદ્રકુમાર ધેડા, હાથી, રથ અને યાદ્દાઓથી પરિકરિત થઇ વિમાનાવડે આકાશને ચોમેરથી ભરી નાખતા થકા. (૮૦) તે પ્રવર વિમાનપર ચડી ન નીકળ્યો, તેના મસ્તકપર શ્વેત છત્ર ધરવામાં આવ્યું. પડખે બેઠેલી વિદ્યાધરીએ તેનાપર શ્વેત ચામર ઢોળવા લાગી. ( ૮૧ ) આગળ ચાલતાં