________________
भाप साधु.
-
सव्वं सेसं सुयं विणिविठं । देसंतरट्ठियाणं-गूढपयालोयणा आणा ॥ ४३ ॥ गीयत्थाओ पुन्धि-अवधारिय धारणे तहिं दिते । पायच्छित्त जीयं-रूह वा जं जहिं गच्छे ॥ ४४ ॥ लज्जाइनिव्वहंत-अवलज्ज कुणइ सो उ उचीलो । गरुयस्सवि पावस्स उ-सुद्धिसमत्थो पकुव्वी य ॥ ४५ ॥ ___अप्परिसावि गभीरो-निजगो दुम्बलस्स निव्वहगो । नरगाइ दुक्खदंसी-अवायदेसी ससल्लाणं ॥ ४६ ॥
अवियशल्लुद्धरण निमित्तं-खितमी सत्त जोयणसयाई । काले बारस वासा-गीयत्थगवेसणं कुज्जा ॥ ४७ ॥
जओनासेइ अगीयत्यो-चउरंग सबलोयसारंग । नहरमय चउरंगेबहु सुलह होउ चउरंग ॥ ४८ ॥
छ. ( ४२ ) या तरतु मायार ४८५६ सघणु श्रुत Mदेशांतरे २४दो गूढ. પદે આલોચના લે તે આજ્ઞા જાણવી. [૪૩] ગીતા પાસે પૂર્વે સાંભળેલું હોય, તે યાદ રાખીને તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત દેતાં ધારણ કહેવાય, અને જે ગ૭માં જે પ્રાયશ્ચિત પરંપરાથી અપાતું આવ્યું હેય, તે છત જાણવું. [ ૪૪ ] લજજાવાળાને સમજાવી ઓછી લજાવાળે કરે, તે ઉદ્દવીડક કહેવાય, અને મોટા પાપની પણ શુદ્ધિ કરાવી श, ते प्र िorgो. ( ४५ )
ગંભીર હોય, તે અપરિઆવિ જાણો, દુબળને પણ ચલાવી લેનાર હેય, તે નિર્યાપક જાણુ, અને શલ્યવાળાઓને નરકાદિના દુઃખ બતાવનાર હેય, તે અપાયદર્ણિ पो. (४६)
वा , શલ્ય ઉદ્ધારવા માટે ક્ષેત્રથી સાત જન લગી ગીતા ગુરૂની શોધ કરવી, અને 'अजय भार वर्ष समी राड नेवी. [ ४८ ]