SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ નરવિ૮ ગ રાળનુ જોવા મળs u ૩૭ जाइजुओ पाएणं-न कुणइ असुई कयं तु आलोए । कुलसंपन्नो સં–રિજીત્ત વા કુહામં ૨૮. બાળ શિલાજિં–નાન; सहइ देसणी सोहिं । चरणी तं पडिवज्जइ-सेसपया इंति पयडत्या ને રૂ . લાવ માહાર–વવાહ પશુબી જા અપરિક્ષાવી નિનામાવલી- પુરુ મ િ ૪૦ છે નાનાइजुओ-आयारवी सीसकहिय मवराहं । धारतो आझरवर-ववहारो વંદા ગમે તે કરે છે ___आगम सुयर आणा धारणाय? जीयंच' होइ क्वहारो । केवलि मणोहि चउदस-दसनवपुष्की व पढमोत्थ ॥ ४२ ॥ आयारप्पकप्पाई સેવતો થો આવે આ રીતે દશ દોષનું દ્વાર ક્યું. હવે આલોચના દશ ગુણ આ છે–જાતિ ૧, કુળ ૨, વિનય છે, ઉપશમ ૪, ઇન્દ્રિયજય ૫, જ્ઞાન , દર્શન ૭, એ સાતે કરી સહિત હય, અનyતાપિ, અમાવી, અને ચરણ યુક્ત હોય, એમ દશ આ. લેચક કહેલા છે. ૩૭–૩૪-૩૫-૩૬-૩૭ જાતિવંત પ્રાયે કરી ભૂરું કરે નહિ, અને કરે તે આવે. કુળવાન ગુરૂએ આપેલું પ્રાયશ્ચિત્ત બરોબર પૂરું કરે (૩૮) શાની કૃત્યકૃત્ય જાણે દર્શની સંધિની (પ્રાયશ્ચિત ) શ્રદ્ધા રાખે, ચરણી [ ચારિત્રવાન ] તેને કબૂલ કરે. બાકીના પદ પ્રગટ અર્થવાળા છે. [૮] - (ત્રીનું દ્વાર કહ્યું, હવે મુન્ના ગુણનું ચોથું દ્વાર કહે છે. ) A આ ચારવાન ૧, આધારવાનું ર, વ્યવહારવાન ૩, ઉડક ૪, પ્રવ ૫, અને પરિઝાવી ૬, નિપક, અને અપાયદર્શી ૮, ગુર હવે જોઈએ. (૪૦) જ્ઞાનાચારાદિક થી જે યુક્ત હય, તે આચારવાન જાણું. શિષ્યના કહેલા અપરાધને મનમાં ધારી ( સાચવી) રાખે, તે આધારવાનું જાણ. વ્યવહાર પાંચ પ્રકારને છે– [૪૧] - આગમ, શ્રત, આણા, ધારણા, અને જીત એ પાંચ વ્યવહાર છે. ત્યાં કેવલિ, સામગ્રી, અવધિજ્ઞાની, દિપૂવ, દશપૂર્વ, અને નવપૂર્વી એ આમ વ્યવહારી કહેવાય..
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy