SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તથી અહલે જ અને આગળ પીવી અનિ ૨. શ્રદ્ધાનજ૯પપટ્ટક પરિચય અને તેના અનુસંધાનમાં શ્રમણોની વર્તમાન પરિસ્થિતિનું એકદર્શન આ લેખને ગ્રન્થ ન કહેવાય, કેમકે બે પાનાંની જ સાવ નાનકડી આ રચના છે. ખરી રીતે તો આ એક પત્ર છે. અને તેથી છેલ્લે જ છાપવાને હતો પણ સંજોગેના કારણે વચમાં છાપવો પડ્યો અને આગળ પાછળ ગ્રખ્યકૃતિઓ છપાણી એટલે આને પણ ગ્રન્થના કલાસમાં જ ગણવી અનિવાર્ય હતી. એટલે આ પણ ગ્રન્થ તરીકે સ્થાનાપન થવા પામી. વળી વંથિ નામ આપવું હતું એટલે પછી આ કૃતિને ગ્રન્થ તરીકે બિરદાવવી જ પડે. - આ કૃતિ ક્યારે લખાણું તેનો ઉલ્લેખ (સામાન્ય રીતે જે) અન્તમાં કરાતો હોય છે તે પ્રારંભમાં જ કર્યો છે અને ત્યાં સંવત १७३८ वर्षे वैशाख सित, गुरो महोपाध्याय श्रीयशोविजय નિમિઃ શ્રદ્ધાના હિતેા સમન્ન-પરિપત રમવાવ શં! આ નોંધથી એક વાત બહુ જ સ્પષ્ટ થઈ જાય છે કે આ કૃતિનું લેખન ૧૭૩૮માં કર્યું છે. પણ આ પટ્ટક ક્યારે તૈયાર કર્યો તે વાત જાણવા મળતી નથી. ૧૭૩૮ માં લેખન થયું છે. એટલે કાલધર્મના નજીકના વર્ષમાં અને વૃદ્ધ ઉંમરે થયું છે એ નક્કી છે, અને આવા પકે લખવાનો અધિકાર મોટા ભાગે ત્યારે જ સાંપડતો હોય છે. આ કૃતિનું નામ જણાવોહા પટ્ટા આવું અને ખુ રાખ્યું
SR No.022149
Book TitlePanchgranthi 108 Bol Sangraha Shraddhanajalpattak Adharsahasshilangrath Kupdrushtantvishadikaran Kaysthitistavan
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani, Yashodevsuri
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1980
Total Pages140
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy