________________
ધ્યાનશતક
દા. ત. પહેલું જ્ઞાનાવરણીય કર્મ આત્માના અનંત જ્ઞાનસ્વભાવને આવરી દઈ અજ્ઞાનતાનું મેલું સ્વરૂપ સજે છે. મેહનીય કર્મ વીતરાગતાને આચ્છાદીને આત્મામાં રાગદ્વેષ મિથ્યાત્વ વગેરે મલિનતા ઊભી કરે છે. ૮ કર્મ અને આત્માનું શુદ્ધ તથા વિકૃત સ્વરૂપ
Jઆત્માનું શુદ્ધ સ્વરૂપ આત્માનું વિકૃત સ્વરૂપ
૧. જ્ઞાનાવરણ
અનંત જ્ઞાન
|
અનંત દર્શન
|
૨. દર્શનાવરણ ૩. વેદનીય ૪. મોહનીય
અજ્ઞાન અદર્શન, નિદ્રા શાતા–અશાતા
સહજ અવ્યાબાધ સુખ
સમ્યગ્દર્શન, વીતરાગતા | મિથ્યાત્વ, અવિરતિ,
રાગ, દ્વેષ, કષાય, કામ, હાસ્યાદિ વગેરે
૫. આયુ:કર્મ અજર-અમર–અક્ષયતા ! જન્મ-જીવન-મરણ
૬. નામકર્મ
અરૂપીપણું
શરીર, ઈન્દ્રિયો, ચાલ. યશ-અપયશ, સોભાગ્ય
-દૌર્ભાગ્ય વગેરે
૭. ગોત્રકમ ૮. અંતરાયકર્મ |
અગુરુલઘુપણું ઊંચું કુળ, નીચું કુળ દાન-લાભ-ભગ | કૃપણુતા–દરિદ્રતા-પરાઉપભોગ–વીર્યલબ્ધિ ધીનતા-દુર્બળતા