SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનશતક દા. ત. પહેલું જ્ઞાનાવરણીય કર્મ આત્માના અનંત જ્ઞાનસ્વભાવને આવરી દઈ અજ્ઞાનતાનું મેલું સ્વરૂપ સજે છે. મેહનીય કર્મ વીતરાગતાને આચ્છાદીને આત્મામાં રાગદ્વેષ મિથ્યાત્વ વગેરે મલિનતા ઊભી કરે છે. ૮ કર્મ અને આત્માનું શુદ્ધ તથા વિકૃત સ્વરૂપ Jઆત્માનું શુદ્ધ સ્વરૂપ આત્માનું વિકૃત સ્વરૂપ ૧. જ્ઞાનાવરણ અનંત જ્ઞાન | અનંત દર્શન | ૨. દર્શનાવરણ ૩. વેદનીય ૪. મોહનીય અજ્ઞાન અદર્શન, નિદ્રા શાતા–અશાતા સહજ અવ્યાબાધ સુખ સમ્યગ્દર્શન, વીતરાગતા | મિથ્યાત્વ, અવિરતિ, રાગ, દ્વેષ, કષાય, કામ, હાસ્યાદિ વગેરે ૫. આયુ:કર્મ અજર-અમર–અક્ષયતા ! જન્મ-જીવન-મરણ ૬. નામકર્મ અરૂપીપણું શરીર, ઈન્દ્રિયો, ચાલ. યશ-અપયશ, સોભાગ્ય -દૌર્ભાગ્ય વગેરે ૭. ગોત્રકમ ૮. અંતરાયકર્મ | અગુરુલઘુપણું ઊંચું કુળ, નીચું કુળ દાન-લાભ-ભગ | કૃપણુતા–દરિદ્રતા-પરાઉપભોગ–વીર્યલબ્ધિ ધીનતા-દુર્બળતા
SR No.022141
Book TitleDhyan Shatak
Original Sutra AuthorN/A
AuthorJinbhadra Gani, Bhanuvijay
PublisherDivyadarshan Karyalay
Publication Year1972
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy