________________
૧૪૪
યાતક
'मुनिउणमणाइणिहणं भूयहियं भूयभावण मणग्ध ।
अमिय मत्रिय महत्थ महाणुभाव १०महाविसय॥ ४५ ॥ #ાષા ૧૧ત્તિ વિનાના શewવાનું ! १२अणिउणजणदुण्णेयं १३नय-मंग-प्रमाणगमगहण ॥४६॥
અર્થ - (જિનાજ્ઞા સૂક્ષ્મ દ્રવ્યાદિ મત્યાદિની નિરૂપક હાઈ) અત્યન્ત નિપુણ, (કવ્યાદિ અપેક્ષાએ) અનાદિ અનંત, જીવ કલ્યાણ રૂ૫, (અનેકાંત બોધક) *સત્યભાવક, પનદર્ય અમૂલ્ય (અથવા ઋણન કર્મનાશક) હેઈ (અર્થથી) અપરિમિત (યા અમૃત, કેમકે મીઠી, પથ્ય, અથવા સંજીવ યાને ઉત્પત્તિક્ષમ), (અન્યવચનેથી) અજિત, પ્રધાન અર્થવાળી (અવિસંવાદિ, અનુગદ્વારાત્મક, નયઘટિત ઈને (i) મહાર્થ, યા (ii) મહસ્થ –ાટા સમકિતી જેમાં રહેલ, યા (iii) મહાસ્થ પૂજા પામેલ), મહાન અનુભાવ પ્રભાવ સામર્થ્યવાળી (ચૌદપૂવી સર્વલબ્ધિસંપન્ન બનતા હેઈને પ્રધાન, તથા સર્વાર્થસિદ્ધ વિમાન અને મેક્ષ સુધીનાં પુષ્કળ કાર્ય કરતું હોવાથી પ્રભૂત), ૧૦ મહાન વિષયવાળી, નિરવ દોષ પાપરહિત, અ-નિપુણ લોકથી દુય, તથા નય-ભંગી પ્રમાણુ-ગમ (અર્થ માગે) થી ગહન એવી જગતના દીવા સમાન જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું (નિરવઘ) ધ્યાન કરે.
હવે અહીં ધર્મધ્યાનના પહેલા પ્રકાર “આજ્ઞાવિચય” નું પ્રતિપાદન કરવા માટે કહે છે,
વિવેચન –ધર્મધ્યાનના પહેલા પ્રકાર “આજ્ઞા-વિચય માં જગતના દીવાસમી જિનેશ્વર ભગવાનની આજ્ઞા પર ચિંતન કરવાનું છે. અર્થાત્ એ જિનાજ્ઞા કેવી કેવી વિશેષતાવાળી છે,