SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ શરણાઈવાર મધ આવત मलपा मालबगल अच्छा वा कच्छाप पाडा लाढाणं बजील मोलीग कोसलगाणं आवाहाणं संमुत्तरार्थ घाताए नहाए उच्छादण्याए भासीकरणयाए ति" ભાવાર્થ –હે આર્ય! શ્રમણ ભગવાન મહાવીર શ્રમણનિને બેલાવીને આ પ્રમાણે કહે છે કે આર્ય, થાવત ગોશાલ મંડલીપુત્રે મારા વધ માટે શરીરમાં રહેલ તેજને કાઢેલ છે, તે તેજ સેળ દેશને બાળી શકે છે, તે દેશના નામ-અંગ, અંગ, કલિંગ, મગધ, મલય, માલવ, અચ્છ, વચ્છ, કચ્છ, પાઠ, લાઢ, વ, મોલી, કેશલ, આવાહ, સંભૂત્તહર તે તેજ આ સબ દેશના ઘાતને માટે વધને માટે, નાશને માટે અમે ભસ્મ કરવાને માટે હોય છે. ૭૩ પ્ર. (૭૪)-તે લેશ્યા અને શીતલેશ્યા શું કરે છે? 6. सव्वस्स उण्हसिद्धं रसाइ आहारपागजणगं च ॥ तेयगलद्धिनिमित्तं च तेयगं होइ नायव्वं ॥१॥ ભાવાર્થ-સર્વ અને ઉષ્ણુતાગરમીથી સિદ્ધ રસાદિ આહારના પાકને ઉત્પન્ન કરનાર તેજસ લબ્ધિના કારણભૂત તેજ હેય એમ જાણવું, આ પ્રમાણે જીવાભિગમની ટીકામાં છે. શંકા-તેલેશ્યા તે તેજસ શરીરમાંથી નીકલે છે એ વાત પ્રસિદ્ધ છે, પરંતુ શીતલેશ્યા ક્યાંથી નીકળે છે? સમાધાન-શીતલેશ્યા પણ તૈજસ શરીરમાંથી જ ઉત્પન્ન થાય છે. તત્ત્વાર્થસૂત્રની ટીકામાં કહ્યું છે કે
SR No.022125
Book TitlePrashnottar Sardha Shatak Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherVardhaman Satya Niti Harshsuri Granthmala
Publication Year1961
Total Pages346
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy