SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ ભાવના ૧૫ આશાતના મિથ્યાત્વ—ગુર્વાદિકની આશાતના કરવી. અવિરતિ ૧૨. ર ૧ શ્રોત્રેંદ્રિય અવિરતિ—કાનના અશુભ વિષયથી ન નિવર્તવું. ચપ્પુ ઈંદ્રિય અવિરતિ—આંખના અશુભ વિષયથી ન નિવત્ત્તવું. ૩ ધ્રાણેંદ્રિય અવિરતિ—નાકના અશુભ વિષયથી ન નિવર્ત્તવું. રસને દ્રિય અવિરતિ—જીભના અશુભ વિષયથી ન નિવત્ત્તવું. ૫ સ્પર્શેદ્રિય અવિરતિ-સ્પના અશુભ વિષયથી ન નિવર્તવું. મન અવિરતિ—વિષયમાં ભટકતા મનને ન રાકવું. ૪ છ પૃથ્વીકાય અવિરતિ—પૃથ્વીના જ્વેનું રક્ષણ ન કરવું. ८ અપકાય અવિરતિ—પાણીના જીવાનુ રક્ષણુ ન કરવું. ♦ તેઉકાય અવિરતિ—અગ્નિના જીવાતું રક્ષણ ન કરવુ. ૧૦ વાઉકાય અવિરતિ—વાયરાના વાનું રક્ષણ ન કરવુ. વનસ્પતિકાય અવિરતિ—વનસ્પતિના જીવાતું રક્ષણ ન કરવુ ત્રસકાય અવિરતિ—એઈ દ્રિય, તેઇંદ્રિય, ચરિદ્રિય અને પંચેન્દ્રિય વાતુ રક્ષણ ન કરવુ. ૧૧ ૧ર ૫૧ પ્રસાદ સ. ભ —જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શાસ્ત્ર, લાભ અને ઐશ્વર્ય મ્હોટાઈ વિષે ગવ` કરવા. ૨ વિષય—ઇંદ્રિયાના વિષયમાં તલ્લોન રહેવુ 3 કષાય—રાગ દ્વેષના ઉન્માદમાં ઉન્મત્ત થવુ. નિટ્ટા—નિદ્રા-આલસ્યમાં સુસ્ત થઈ પડયા રહેવુ વિકથા—નિરઢ અને પાપકારી વાતેામાં સમય ગુમાવવા. ૧ ૫ કાય ૫. ૧-૪ અનંતાનુબંધી ચેાકડી—જે ક્રોધ, માન, માયા અને લાભ ઉત્પન્ન થયા પછી જીંદગીના છેડા સુધી પણ ભુંસાય નહિ, તે ક્રાધ, માન, માયા અને લેાલ.
SR No.022124
Book TitleBhavna Shatak
Original Sutra AuthorN/A
Author
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1938
Total Pages428
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy