________________
આશ્રવ ભાવના
૧૫
આશાતના મિથ્યાત્વ—ગુર્વાદિકની આશાતના કરવી. અવિરતિ ૧૨.
ર
૧ શ્રોત્રેંદ્રિય અવિરતિ—કાનના અશુભ વિષયથી ન નિવર્તવું. ચપ્પુ ઈંદ્રિય અવિરતિ—આંખના અશુભ વિષયથી ન નિવત્ત્તવું. ૩ ધ્રાણેંદ્રિય અવિરતિ—નાકના અશુભ વિષયથી ન નિવર્ત્તવું. રસને દ્રિય અવિરતિ—જીભના અશુભ વિષયથી ન નિવત્ત્તવું. ૫ સ્પર્શેદ્રિય અવિરતિ-સ્પના અશુભ વિષયથી ન નિવર્તવું. મન અવિરતિ—વિષયમાં ભટકતા મનને ન રાકવું.
૪
છ પૃથ્વીકાય અવિરતિ—પૃથ્વીના જ્વેનું રક્ષણ ન કરવું. ८ અપકાય અવિરતિ—પાણીના જીવાનુ રક્ષણુ ન કરવું. ♦ તેઉકાય અવિરતિ—અગ્નિના જીવાતું રક્ષણ ન કરવુ. ૧૦ વાઉકાય અવિરતિ—વાયરાના વાનું રક્ષણ ન કરવુ. વનસ્પતિકાય અવિરતિ—વનસ્પતિના જીવાતું રક્ષણ ન કરવુ ત્રસકાય અવિરતિ—એઈ દ્રિય, તેઇંદ્રિય, ચરિદ્રિય અને પંચેન્દ્રિય વાતુ રક્ષણ ન કરવુ.
૧૧
૧ર
૫૧
પ્રસાદ સ.
ભ —જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શાસ્ત્ર, લાભ અને ઐશ્વર્ય મ્હોટાઈ વિષે ગવ` કરવા.
૨ વિષય—ઇંદ્રિયાના વિષયમાં તલ્લોન રહેવુ 3 કષાય—રાગ દ્વેષના ઉન્માદમાં ઉન્મત્ત થવુ. નિટ્ટા—નિદ્રા-આલસ્યમાં સુસ્ત થઈ પડયા રહેવુ વિકથા—નિરઢ અને પાપકારી વાતેામાં સમય ગુમાવવા.
૧
૫
કાય ૫.
૧-૪ અનંતાનુબંધી ચેાકડી—જે ક્રોધ, માન, માયા અને લાભ ઉત્પન્ન થયા પછી જીંદગીના છેડા સુધી પણ ભુંસાય નહિ, તે ક્રાધ, માન, માયા અને લેાલ.