SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ એકાગ્રતા (કાગ્રય) પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયોના વિષયોથી પરાભુખ થવાના કારણે આત્મા સ્વસ્વરૂપમાં જે સ્થિરતા પ્રાપ્ત કરે છે, તે સ્વરૂપ ઇન્દ્રિયજય પ્રાપ્ત થાય છે. સ્વસ્વરૂપમાં રમણતા કરવા સ્વરૂપ જ ઈન્દ્રિયજય છે. આ રીતે આંતર્મુખ અવસ્થા પ્રાપ્ત થવાથી વિવેકખ્યાતિ સ્વરૂપ આત્મદર્શનમાં આત્માને સામર્થ્ય પ્રાપ્ત થાય છે. પ્રકૃતિથી સર્વથા ભિન્ન સ્વરૂપે જયારે પુરુષનું જ્ઞાન થાય છે; ત્યારે વિવેકખ્યાતિસ્વરૂપ આત્મદર્શન (આત્મસાક્ષાત્કાર) થાય છે. આ બધાં આત્યંતર શૌચભાવનાનાં ફળો છે. “સુસત્ત્વશુદ્ધિ, સૌમનસ્ય, એકાગ્રતા, ઇન્દ્રિયજય અને આત્મદર્શનની યોગ્યતા શૌચભાવનાથી પ્રાપ્ત થાય છે.' - આ પ્રમાણે યોગસૂત્ર(ર-૪૧)માં જણાવ્યું છે, જેનો આશય ઉપર જણાવ્યો છે. ll૧૨-૩. સંતોષાદિ નિયમનું, તેના ફળને આશ્રયીને નિરૂપણ કરાય છે– सन्तोषादुत्तमं सौख्यं, स्वाध्यायादिष्टदर्शनम् । તપસોડસક્ષયોઃ સિદ્ધિ, સમાધિ: પ્રથાનતઃ રર-૪ सन्तोषादिति-सन्तोषाद् स्वभ्यस्ताद् योगिन उत्तममतिशयितं सौख्यं भवति, यस्य बाहोन्द्रियप्रभवं सुखं शतांशेनापि न समम् । तदाह-“सन्तोषादनुत्तमः सुखलाभः” [२-४२] । स्वाध्यायात् स्वभ्यस्तादिष्टदर्शनं નર્ણમાનમન્નમતદેવતાને મવતિ | તવાહિ–સ્વાધ્યાયાદિદેવતાયો :' રિ-૪૪] I તપસ: स्वभ्यस्तात् क्लेशाद्यशुचिक्षयद्वाराङ्गाक्षयोः कायेन्द्रिययोः सिद्धिः, यथेत्थमणुत्वमहत्त्वादिप्राप्तिसूक्ष्मव्यवहितविप्रकृष्टदर्शनसामर्थ्यलक्षणोत्कर्षः स्यात् । यथोक्तं-“कायेन्द्रियसिद्धिरशुचिक्षयात्तपसः” [२-४३] । प्रणिधानत ईश्वरप्रणिधानात् समाधिः स्याद्, ईश्वरभक्त्या प्रसन्नो हीश्वरोऽन्तरायरूपान् क्लेशान् परिहृत्य સમાધિમુવીધયતીતિ | યથો¢–“સમથસિદ્ધિરીશ્વરાિનાતિ” રિ-૪૫] | તા:સ્વાધ્યાયેશ્વરप्रणिधानानां त्रयाणामपि च शोभनाध्यवसायलक्षणत्वेन क्लेशकार्यप्रतिबन्धद्वारा समाध्यनुकूलत्वमेव श्रूयते । यथोक्तं-“तपःस्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः [२-१] समाधिभावनार्थः क्लेशतनुकरणार्थતિ' રિ-૨) રર-જા “સંતોષથી ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે, સ્વાધ્યાયથી ઈષ્ટનું દર્શન થાય છે, તપથી શરીર અને ઇન્દ્રિયોની સિદ્ધિ થાય છે અને ઇશ્વરપ્રણિધાનથી સમાધિ પ્રાપ્ત થાય છે.” – આ પ્રમાણે ચોથા શ્લોકનો અક્ષરાર્થ છે. એનું તાત્પર્ય એ છે કે સામાન્ય રીતે પુણ્યયોગે જે સુખની સામગ્રી પ્રાપ્ત થઈ છે તેનાથી અધિકની ઇચ્છાના અભાવને સંતોષ કહેવાય છે. તેના વારંવાર અભ્યાસથી ઉત્તમ એવું આત્મિક સુખ પ્રાપ્ત થાય છે. “સંતોષથી ઉત્તમ સુખલાભ થાય છે.' - આ પ્રમાણે યોગસૂત્રમાં જણાવ્યું છે. (જુઓ સૂ.નં. ૨-૪૨) પૂર્વે જણાવ્યા મુજબ મંત્રજાપસ્વરૂપ સ્વાધ્યાય છે. તેના પ્રકૃષ્ટ અભ્યાસથી જાપના વિષયભૂત અભીષ્ટ દેવતાનું દર્શન (સાક્ષાત્કાર) થાય છે. જે દેવતાને અનુલક્ષીને મંત્રજાપ કરાય ૨૦૬ તારાદિત્રય બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy