________________
| अथ प्रारभ्यते मुक्त्यद्वेष-प्राधान्यद्वात्रिंशिका ।)
उक्तेषु पूर्वसेवाभेदेषु मुक्त्यद्वेषं प्राधान्येन पुरस्कुर्वन्नाह
આ પૂર્વેની પૂર્વસેવાબત્રીશીમાં જણાવેલા ગુરુદેવાદિપૂજન, સદાચાર, તપ અને મુક્તલેષઃ પૂર્વસેવાના એ ચાર પ્રકારમાંથી પ્રધાન(મુખ્ય)રૂપે મુક્તદ્વેષનું નિરૂપણ કરાય છે–
उक्तभेदेषु योगीन्द्रर्मुक्त्यद्वेषः प्रशस्यते ।
मुक्त्युपायेषु नो चेष्टा, मलनायैव यत्ततः ॥१३-१॥ उक्तभेदेष्विति-मलनायैव विनाशनिमित्तमेव तद्धि भवोपायोत्कटेच्छया स्यात् । सा च न मुक्त्यद्वेष इति मुक्त्युपायमलनाभावप्रयोजकोऽयम् ।।१३-१॥
“ગુરુદેવાદિપૂજન, સદાચાર, તપ અને મુક્તષ : આ ચાર ભેદોમાં (પ્રકારોમાં) યોગીન્દ્ર પુરુષોએ મુજ્યષ પ્રશસ્યો છે. કારણ કે મુક્યુપાયને વિશે તેથી ચેષ્ટા વિનાશનું નિમિત્ત બનતી નથી.” - આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. આશય એ છે કે આ પૂર્વે યોગની પૂર્વસેવા બત્રીશીમાં ગુરુદેવાદિપૂજનાદિ ચાર પ્રકારની પૂર્વસેવાનું વર્ણન કર્યું છે. એ ચાર પ્રકારમાં મુક્યષ મુખ્ય છે. આ બત્રીશીમાં તે સ્વરૂપે તેનું વર્ણન કર્યું છે.
યોગીઓમાં ઈન્દ્ર સમાન શ્રી તીર્થંકર પરમાત્માએ મુજ્યદ્વેષને પૂર્વસેવામાં શ્રેષ્ઠ તરીકે વર્ણવ્યો છે. કારણ કે મુક્તિના ઉપાય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રને વિશે મન, વચન, કાયાની ચેષ્ટા-પ્રવૃત્તિ મલન માટે એટલે કે વિનાશનું નિમિત્ત બનતી નથી. ભવની ઉત્કટ ઇચ્છા મુત્યુપાયને વિશે વિનાશનું નિમિત્ત બને છે. મુક્તિ પ્રત્યે અદ્વેષ હોવાથી ભવની ઉત્કટ ઇચ્છા થતી નથી. તેથી મુક્તિના ઉપાયોના વિનાશના નિમિત્તાભાવનો પ્રયોજક મુક્તિ પ્રત્યેનો અદ્વેષ છે - એ સ્પષ્ટ છે. ૧૩-૧૧ મલનાભાવનું પ્રયોજકત્વ મુક્યàષમાં છે'; ત્યાં મલનનું સ્વરૂપ જણાવાય છે–
विषानतृप्तिसदृशं, तद् यतो व्रतदुर्ग्रहः ।
૩ra: શાસ્ત્રનુ શસ્ત્રાવ્યાનુદનિમઃ રૂ-રા विषेति-तन्मुक्त्युपायमलनं विषानतृप्तिसदृशमापाततः सुखाभासहेतुत्वेऽपि बहुतरदुःखानुबन्धित्वात् । यद्यस्माद्वतानां दुर्ग्रहोऽसम्यगङ्गीकार उक्तः शास्त्रेषु योगस्वरूपनिरूपकग्रन्थेषु शस्त्राग्निव्यालानां यो दुर्ग्रहो दुर्गृहीतत्वं तेन सन्निभः सदृशोऽसुन्दरपरिणामत्वात् ।।१३-२॥
તે મુક્યુપાયનું મલન વિષથી યુક્ત અન્ન ખાવાથી થનારી તૃપ્તિ જેવું છે, જેથી વ્રતોનો દુર્રહ; શસ્ત્ર, અગ્નિ અને સર્પના દુર્ગહ જેવો શાસ્ત્રોમાં વર્ણવ્યો છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો
એક પરિશીલન
૧૯૯