________________
ઉપદેશ
૨૮૯
ભાવાર્થ : સુગમ છે. પરંતુ તિનપટ્ટના : પૂર્ણ કરેલી સામાયિકાદિ પ્રતિજ્ઞાવાળા, યમરુબંદપષ્યત્રી-દુઃખે કરીને વહન કરી શકાય તેવા સંયમરૂપી ભારને વહન કરવામાં સમર્થ. Iકપી/૧૭૯
તથા
अन्ज वि तवसुसियंगा, तणुअकसाया जिइंदिया धीरा ।
રીસંતિ ની નફો, વમૂરિય વિયવંતા દિદ્દા (૨૮૦) ગાથાર્થ ? આજે પણ જગતમાં તપથી શોષિત અંગવાળા, અલ્પકષાયવાળા, જિતેન્દ્રિય, ધીર અને કામદેવના હૃદયને ફાડતા એવા સાધુઓ દેખાય છે. કિલો/૧૮oll
ભાવાર્થ : સ્પષ્ટ જ છે.Iકડા(૧૮૦)
તથા
अन्ज वि दयसंपन्ना, छज्जीवनिकायरक्खणुजुत्ता । રીતિ તવIિTI, વિવિરત્તા સુનત્તા પI૬૭ (૨૮૨) ગાથાર્થ ઃ આજે પણ દયાથી યુક્ત, છજીવનિકાયના રક્ષણમાં ઉદ્યમવાળા વિકથાઓમાં ઉદાસીન, સ્વાધ્યાયથી યુક્ત મુનિઓના સમૂહો દેખાય છે. ક૭l(૧૮૧/ ભાવાર્થ આ પણ સ્પષ્ટ છે. પરંતુ શ્રુતિ-સ્વાધ્યાય તેના વડે યુક્ત કા૧૮૧
તથા
अज्जवि दयखंतिपय-ट्ठियाइं तवनियमसीलकलियाई ।
વિરાટું [સમા, રીસંતિ મુસાદુર ડું દૂ૮ાા (૨૮૨) ગાથાર્થ ? આજે પણ દૂષમકાલમાં દયા-ક્ષમાદિમાં રહેલા તપ-નિયમ-શીલથી યુક્ત, વિરલ એવા સુસાધુરનો દેખાય છે.કટા(૧૮૨)
ભાવાર્થ : પ્રતીત છે.JIકટા(૧૮૨) અને ત્યાર પછી
इय जाणिऊण एयं, मा दोसं दूसमाइ दाऊण ।
धम्मुन्जमं पमुञ्चह, अज्जवि धम्मो जए जयइ ।।६९।।(१८३) ગાથાર્થ ? આ પ્રમાણે જાણીને દૂષમાદિ કાલને દોષ આપીને ચારિત્ર ધર્મના ઉદ્યમને મૂક નહિ. હજુ પણ જગતમાં ધર્મ જય પામે છે.કલા(૧૮૩)
ભાવાર્થ ઃ આ સ્વાભાવિક સિદ્ધ છે. પરંતુ એતદ્ – ચરિત્રનું અસ્તિત્વ.Iકા(૧૦૩)