SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લઘુક્ષેત્રસમાસ. અર્થ-(ચંદનામહિં ) રત્નશેખર નામના (સૂરિ ) આચાર્ય (૪) જે (અથવ) પોતાને માટે જ (ત્તિવિવર) મનુષ્યક્ષેત્રની અપેક્ષાવાળું (પ ) આ પ્રકરણ () રહ્યું છે, અને () ઉત્તમ પુરૂએ (સંરોહિ) સમ્યક્ઝકારે શુદ્ધ કર્યું છે, (૪)તે આ પ્રકરણ (ર) લેકને વિષે ( પુરાવા) કુશળ અને આનંદમય(તિરું) પ્રસિદ્ધિને ( ક) પામે. (૭). ટીકા પ્રશસ્તિનું ભાષાંતર આ પ્રમાણે શ્રી રત્નશેખર નામના સૂરિએ શાસ્ત્રમાંથી ઉદ્ધરીને કેટલાક દ્વીપ અને સમુદ્રના લેશમાત્ર વિચારના વિવરણને લખ્યું છે. (૧) અત્યંત મૂઢબુદ્ધિવાળા છતાં પણ મેં જે આ વિવરણ કાંઈક લખ્યું છે, તેમાં બૃહતક્ષેત્રસમાસના ટીકાકાર શ્રીમલયગિરિ મહારાજને સમગ્ર પ્રસાદ છે. (૨) આ વિવરણ લીંબડા અને કદંબના જેવું છે તે પણ શ્રીમલયગિરિના વચનરૂપી ચંદનવૃક્ષના પ્રભાવથી નૈરવનું સ્થાન થશે. (૩) આ ગ્રંથમાં મારાથી જે કાંઈપણ અશુદ્ધ કે શાસ્ત્રવિરૂદ્ધ લખાયું હોય તે સર્વ ઉત્તમ આચાર્યોએ મારાપર કૃપા કરીને સુધારવું. (૪) શુદ્ધદષ્ટિવાળા-સમ્યગ્દર્શનવાળા, જ્ઞાનવંત, ચારિત્રવંત અને ઉત્તમ તપસ્વી એવા શ્રીઅરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ સર્વના કલ્યાણને માટે થાઓ. (૫) इति लघुक्षेत्रसमासर्नु विवरण समाप्त. इति स्वोपज्ञविवरणसहितलघुक्षेत्रसमास प्रकरण.
SR No.022087
Book TitleLaghu Kshetra Samas Prakaranam
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1934
Total Pages202
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy