________________
३८ uथा-७-८ - सुसाधुश२५ सम्बोधसप्ततिः 'अहिंसां' दयां प्रति 'सर्वे धर्माः' षड्दर्शनाभिमतव्रतविशेषाः 'समल्लिति' समाश्रिता भवन्ति । षड्दर्शनान्यपि दयां मन्यन्त एवेत्यर्थः ॥६॥ ___अहिंसाया आराधकाश्च साधव एव स्युरिति तानेव गाथाद्वयेन शरणीकुर्वन्नाह'ससरीरेवि निरीहा, बज्झब्भितरपरिग्गहविमुक्का । धम्मोवगरेणमित्तं, धरति चारित्तरक्खट्ठा ॥७॥ पंचिंदियदमणपरा, जिणुत्तसिद्धतगहियपरमत्था । पंचसमिया तिगुत्ता, सरणं मह एरिसा गुरुणो ॥८॥
- संयोपोपनिषद - = છ યે દર્શનોને માન્ય એવા વ્રતવિશેષ સંલયન કરે છે = समाश्रय ७२ छ. ७ ये शनो ५९॥ ध्याने माने ४ छ, मेवो महा अर्थ छ. ॥६॥
અને અહિંસાના આરાધકો સાધુઓ જ હોઈ શકે, માટે બે ગાથાઓથી સાધુઓનું જ શરણ લેતા કહે છે –
જેઓ પોતાના શરીર પ્રત્યે પણ નિસ્પૃહ છે, જેઓ બાહ્ય-આત્યંતર પરિગ્રહથી વિમુક્ત છે, જેઓ ચારિત્રના રક્ષણ માટે માત્ર ધર્મોપકરણને ધારણ કરે છે, (સંબોધ પ્રકરણ ૩૪૦) જેઓ પંચેન્દ્રિયના દમનમાં તત્પર છે, જેઓએ १. क - सरीरेवि । ग - ससरेवि । २. घ. - रणनिमित्तं । ३. ग -
गहणपरा । ४. छ - नगहियपरमन्ना ।
५. छ - मोह ।