________________
१३६ ॥था-२०-२१-२२ - सत्यावीश साधुगु सम्बोधसप्ततिः
सूरयः सगुणसाधुभिः परिकरिता एव शोभन्ते इति साधुगुणकथनपुरस्सरं तद्वन्द्यत्वमाख्यायतेछव्वय छकायरक्खा, पंचिंदियलोहनिग्गहो खंती । भावविसुद्धी पडिलेहाइकरणे विसुद्धी य ॥२०॥ संजमजोए जुत्तय, अकुसलमणवयणकायसंरोहो। सीयाइपीडसहणं, मरणं उवसग्गसहणं च ॥२१॥ सत्तावीसगुणेहि, एएहिं जो विभूसिओ साहू । सो पणमिज्जइ भत्तिब्भरेण हियएण रे जीव ! ॥२२॥
- संगोषोपनिषद - આચાર્યો ગુણવાન સાધુઓથી પરિવારિત હોય, તો જ તેઓ શોભે છે. માટે સાધુઓના ગુણો કહેવા સાથે તેમની पंछनीयता ४ छ -
७ व्रत, पाय२क्षा, पांय इन्द्रियो दोभनिग्रह, शान्ति, ભાવવિશુદ્ધિ તથા પડિલેહણ વગેરે કરવામાં વિશુદ્ધિ. ૨૦
સંયમયોગમાં યુક્તપણું, અકુશલ મન, વચન, કાયાનો સંરોધ, ઠંડી વગેરેની પીડા સહન કરવી, અને મરણાંત उपसर्ग सउन ४२वो. ॥२१॥
રે જીવ! જે સાધુ આ ર૭ ગુણોથી વિભૂષિત છે, તેમને ભક્તિથી ભરેલા હૃદયથી પ્રણામ કરાય છે. પંર રા. १. छ - णाय करणे विसुद्धि यं सम्मं । २. क.ख.ग.घ.च.छ - जुत्तो । ३. क. घ. च. - तं पणमिज्जइ । ख-तं पणमिज्जसु । ग-तं पणमिज्ज ।