SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ मितप्रमाणास्तनुभूजलादयो १, मितप्रभावा ऋभुतद्रुमादयः २ । फलन्ति वृक्षा नियतैः फलैः ३ पुन - _ર્મિતિસ્ત્રિધાSMસ્તિ ન ઘર્મવસ્તુનઃ II૧દ્દા (3) ભાવાર્થ – દેહ, પૃથ્વી, પાણી આદિ પરિમિત પ્રમાણવાળા છે. સ્વર્ગવાસ દેવો અને તેઓના વૃક્ષો યાને કલ્પવૃક્ષો વિ. પ્રમાણયુત પ્રભાવ (અતિશય) વાળા છે વૃક્ષો સમય પ્રમાણે ફલો વડે ફળે છે પરંતુ ધર્મરૂપ વસ્તુ ત્રણ રીતે (પ્રમાણ, પ્રભાવ અને સમયથી) અપરિમિત છે. ૧૯ી! जलायतेऽग्नि १ जलधिः स्थलायते २, पुरायतेऽरण्य ३ नगरः समायते ४ । सुहृद्यतेऽरि ५ र्जनकायते नृपः ६, સતાં નેતાન્ત સુતાનુમાવતઃ II૧૭ll (૬) ભાવાર્થ :- નિતાંત (અત્યંત) પૂણ્યના અનુભાવથી (પ્રભાવથી) સજ્જન પુરૂષોને માટે અગ્નિપાણી રૂપે, સમુદ્ર જમીન રૂપે, જંગલ નગર રૂપે, પર્વત સમતલ ભૂમિ રૂપે, શત્રુમિત્ર રૂપે રાજાપિતા રૂપે બની જાય છે. એટલે કે આચરણ કરે છે ./૧૭ll भवन्ति तेषां विपदोऽपि संपदः १, प्रयत्नसान्निध्यकृतः सुराः सताम् २ । બનાસ્ત્ર સર્વે સ્વર્ગના રૂ તાવના, ત્તિ ચેષાં સુકૃતૈત્રદ્ધયઃ ||૧૮l (3) ભાવાર્થઃ- જે લોકો પાસે પૂણ્યરૂપ નિધિ ભરેલો છે. અર્થાત્ તેનાથી શોભે છે તે સજ્જનોને આફત-સંપત્તિરૂપે બને છે દેવો સામાન્ય પ્રયત્ન કરવા માત્રથી સાનિધ્ય (સહાય) કરનારા થાય છે અને સર્વ સામાન્ય લોકો સ્વજન બની રક્ષણ કરનારા થાય છે ...૧૮. થી ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) અપરતટ અંશ - ૧ : : : : : : : : : : : : : : : : ::: ]
SR No.022072
Book TitleUpdesh Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJain Shwetambar Murtipujak Trust
Publication Year2003
Total Pages302
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy