SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સમકિતસાર, ૭. તથા અનુગાર મધ્યે લેકોત્તર કથાસકના કરણહાર વખાયા, તે ભગવંતની આજ્ઞા બારે છે અને બે ટંકના આવસ્યક કરે છે, ને ભગવતે તેને મીથ્યાદષ્ટી કહ્યા છે. તે નમયુર્ણ કહેને કરે છે તે પાઠ. जेइमे श्रमणगुण मक्क योगी छकायनि रणूकंपा हयाइंव उद्दामा गयाइव निरकुंसा घठामठा तुप्पोठा पंडरपड पाउवणा जिगाणं अणाणाए सछंद विहरिउणं उननकाल श्रावस्सयं उवठंति. અથ–જે. જે એ પ્રત્યક્ષ. સ. સાધુના ગુણથકી. મુ. મુક્યા છે. જે. વ્યાપાર જેણે છે. છકાયને વીસે ગઈ છે અનુકંપા જેહની. હ. ધેડાની પરે. ઉ. ચિકડા રહીત. ગ. હસ્તીની પરે. ની. ગુરૂની આજ્ઞારૂપ અંકુશ રહી. ઘ. ઘસી છે માંણે જંધ જેણે. મ. મઠા છે સરીર મસતકે લાદીક જેણે. તુ ચોપડયા હિંઠ મદનાર્થે. પં. પંર ઉજલા. પા. ધેયા વચ્ચ. જી. પેહે છે જેણે. અ. તીર્થંકરની અણ આયે. સ. પિતાને છાંદે. વી. વીચરીને. ઉ. પ્રભાતે સાંજે. આ આવસ્યકને અર્થે ઉ. ઉડે ૮. તથા અભવ્ય સાધુના વિસમાં રહ્યો નથણ કહે. તે કેહને કહે છે? શ્રીવિત્તરાગને તે દેવ કરી જાણતા નથી, તે નમયુર્ણને સ્વામી કોણ? એમ અનેક સુત્ર સાખ છે. જે અનાન, મુર્ખ, મધ્યાવના લીધા અજીનને ન જાણે ને નથણું કહે પણ વિતરાગપણે ઓલખ્યા વિના નમયુર્ણ કહ્યાનો લાભ નથી. તથા કોઈએ પિતાના કુળદેવની પુજા સાવ આરંભ કરી કીધી, અને નમયુર્ણ તે આગળ કહ્યાં, તે કાંઈ નમયુર્ણ કહ્યા માટે તે કુળદેવની પુજા સમકિત ખાતે ન થઈ, તમ કુપદીયે મધુંણ કામદેવાદીક અવધનાણી છિન આગળ કહ્યો. તે કઈ એ સાવ પુજાના વછકને તીર્થકર કેવળનાણી જીન જાણવા નહીં. વળી એહી જ કુપદી પરણ્યા પછી સમકિત પામી, સંજમ પામી, તીવાર પછી કાંઈ પ્રતિમા પુછ કહી નથી. વળી પ્રતિમા તીર્થંકરની હવે
SR No.022062
Book TitleSamkit Sar
Original Sutra AuthorN/A
AuthorJethmalji Swami
PublisherNimchand V Hirachand Kothari
Publication Year1882
Total Pages196
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy