________________
૩૨
અધ્યાત્મસાર ૯. ૩નત્તાંશસ્તથી અને અનંતાનુબંધીની ક્ષપણા કરતો અનંતાનુબંધી ચાર
કષાયોની વિસંયોજના કરતો, ૧૦.ડ્રમોઢાપ: દર્શનમોહનીયની ક્ષપણા કરનારો દર્શનસપ્તકની ક્ષપણા કરનારો, ૧૧. મોદશમ: મોહનું શમન કરનારો=આઠમાથી દેશમાં ગુણસ્થાનકમાં વર્તતો
ઉપશમશ્રેણિવાળો, ૧૨. શાન્તમ અગિયારમા ઉપશાંતમો ગુણસ્થાનકવાળો, ૧૩.સપક્ષપકશ્રેણિવાળો=આઠમાથી દેશમાં ગુણસ્થાનકમાં વર્તતો ક્ષપકશ્રેણિવાળો, ૧૪. ક્ષીણામોદર બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકવાળો, ૧૫-૧૬. નિનઃ ૩યોગી જિન કેવળી તેરમા સયોગી ગુણસ્થાનકવાળો,
અને અયોગી કેવલી ચૌદમા અયોગી ગુણસ્થાનકવાળો નન: જીવ (છે, જેઓને).
યથાર્મમમી સમુનિર્જરા: પ્રો] ક્રમસર આ અસંખ્યાતગુણ નિર્જરા કહેવાઈ છે. ઉત: વાડજ ૩૫ત્મિવૃદ્ધ તિર્થ આથી કરીને અંશથી પણ અધ્યાત્મની વૃદ્ધિ માટે યત્ન કરવો જોઈએ. ૨-૮૯/૧૦/૧૧/ નોંધ :
(૧) “દિ પાદપૂર્તિ અર્થે વપરાયેલ છે.
(૨) નિર્નર’ શબ્દ પુલિંગ છે અને ૧૩મી” તેનું વિશેષણ છે. પૂર્વમાં ૧૦ પ્રકારના જીવો બતાવ્યા. તેઓને થતી નિર્જરાને બતાવવા માટે ઉભી' શબ્દ વપરાયેલ છે.
(૩) શ્લોક-૮નું જોડાણ શ્લોક-૧૧ સાથે આ રીતે છે – ૧૦ પ્રકારના જીવોમાંથી પ્રત્યેક જીવ સાથે યોજન હોવાથી “નના પદ એકવચનમાં છે, અને શ્લોક-૧૧ ના પ્રારંભમાં વેપા' પદ અધ્યાહાર છે, જેનું જોડાણ નીચે પ્રમાણે છે –
“ત: નન: ....... રેવતી” – આ ૧૬ પ્રકારના જીવ છે, જેઓને ક્રમસર અસંખ્યાતગુણ નિર્જરા કહેવાઈ છે. આ પ્રકારે “પા” નું જોડાણ છે.
(૪) “રત્ન” – ખરેખર આત્મકલ્યાણના અર્થીએ શક્તિના પ્રકર્ષથી જ અધ્યાત્મવૃદ્ધિ માટે યત્ન કરવો જોઈએ, પરંતુ એવું સત્ત્વ પ્રકર્ષવાળું ન થયું હોય તો અંશથી પણ અધ્યાત્મવૃદ્ધિ માટે જ યત્ન કરવો જોઈએ, પરંતુ માત્ર બાહ્ય