________________
૩૧
અધ્યાત્મસ્વરૂપાધિકાર પોતાના પ્રમાદને જાણતા હોવાને કારણે, અન્ય જીવને પોતાની ભૂમિકાને બતાવીને પણ ભગવાને કહેલ માર્ગ યથાર્થ દર્શાવે છે, તેથી સંવિજ્ઞપાક્ષિકની તે નિર્દભ આચરણા અધ્યાત્મવૃદ્ધિનું કારણ બને છે. l૨-૭માં
अत एव जनः पृच्छो-त्पन्नसंज्ञः पिपृच्छिषुः । साधुपाच जिगमिषु-धर्मं पृच्छन् क्रियास्थितः ।।८।। प्रतिपित्सुः सृजन् पूर्वं, प्रतिपन्नश्च दर्शनम् । श्राद्धो यतिश्च त्रिविधो-ऽनन्तांशक्षपकस्तथा ।।९।। दृङ्मोहक्षपको मोह-शमकः शान्तमोहकः । क्षपकः क्षीणमोहश्च, जिनोऽयोगी च केवली ।।१०।। यथाक्रमममी प्रोक्ता, असङ्ख्यगुणनिर्जराः ।
यतितव्यमतोऽध्यात्म-वृद्धये कलयाऽपि हि ।।११।। અન્વયાર્થ:
૩મત વિ આથી કરીને જ=શ્લોક-૪ માં કહ્યું તેમ અપુનબંધકથી માંડીને ચૌદમા ગુણસ્થાનક સુધી અધ્યાત્મની ક્રિયા છે એથી કરીને જ, ૧. પૃષ્ઠોન્નસંજ્ઞ: પૃચ્છાઉત્પન્ન સંજ્ઞાવાળો, ૨. વિકૃ;િ સાધુપર્વ નિમિપુ પૂછવાની ઈચ્છાવાળો છતો સાધુ પાસે જવાની
ઈચ્છાવાળો, ૩. થ્યિારિત: વર્ષ પૃષ્ઠમ્ ક્રિયામાં રહેલો એવો જીવ, ધર્મને પૂછતો, ૪. પ્રતિપિફુટ (ધર્મને) સ્વીકારવાની ઈચ્છાવાળો, ૫. પૃનસ્ (ધર્મને સ્વીકારતો સમ્યગ્દર્શનને પામતો, ૬. પૂર્વ દર્શનમ્ પ્રતિપન્ન અને પૂર્વમાં સમ્યગ્દર્શનને પામેલો, ૭. શ્રાદ્ધઃ દેશવિરતિવાળો, ૮. ત્રિવિધ: તિક્ષ્ય અને ત્રણ પ્રકારના યતિસામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય
ચારિત્ર અને પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળો યતિ,