________________
૧૦૩
ભવસ્વરૂપચિંતાઅધિકાર C સંસારરૂપી ભવનમાં મોહની વિષમ ઘટનાનું સ્વરૂપ
दृशां प्रान्तैः कान्तः कलयति मुदं कोपकलितैरमीभिः खिन्नः स्याद् घनधननिधीनामपि गुणी ।। उपायैः स्तुत्याद्यैरपनयति रोषं कथमपी
त्यहो मोहस्येयं भवभवनवैषम्यघटना ।।१६।। અન્વયાર્થ :
| ગુo ૩ ગુણીજનો પણ ઘનધનનિઘીના ઘણા ધનના નિધિની=ધનવાનોની દૃશ ઝાનૈઃ પ્રાન્તઃ દૃષ્ટિના મનોહર એવા ખૂણા વડે રહેમનજર વડે મુદ્દે આનંદને
નયતિ અનુભવે છે. ક્રોપનિૌરમીમિ: કોપથી યુક્ત (ધનવાનોની) આના વડે= દષ્ટિના ખૂણા વડે વ્રિન્ન: રચાત્ ખિન્ન થાય છે. રસ્તુત્યા સવાઃ સ્તુતિઃવખાણ, કરવા વગેરે ઉપાયો વડે થાપ કોઈપણ રીતે રોઉં (ધનવાનોના) રોષને ૩પનથતિ દૂર કરે છે. ૩ો ! આશ્ચર્ય છે કે રૂતિ આ પ્રમાણે=ઉપર બતાવી એ પ્રમાણે, મોદી મોહની રુ વૈષધટના આ વિષમ ઘટના (સંસારમાં વર્તે) છે. II૪-૧છા શ્લોકાર્ય :
ગુણવાનો પણ ધનવાનોની રહેમનજર વડે આનંદને અનુભવે છે, કોપથી યુક્ત ધનવાનોની દષ્ટિના ખૂણા વડે ખિન્ન થાય છે, વખાણ કરવા વગેરે ઉપાયો વડે કોઈપણ રીતે ધનવાનોના રોષને દૂર કરે છે; આશ્ચર્ય છે કે ઉપર બતાવી એ પ્રમાણે મોહની આ વિષમ ઘટના સંસારમાં વર્તે છે. II૪-૧૬ ભાવાર્થ :
ધનવાન માણસની સુંદર દૃષ્ટિથી ગુણી પણ પ્રમોદ અનુભવે છે. સામાન્ય જીવો તો તેવી જ વૃત્તિવાળા હોય છે, પરંતુ ગુણવાનને તો ગુણનો જ પક્ષપાત હોવા છતાં, તુચ્છ એવા ધનના સ્વામીની અમીદષ્ટિ જ પોતાના પર રહે તેવું પોતે ઈચ્છતો હોય છે. ક્યારેક મોટો માણસ કુપિત થાય તો તેની સ્તુતિ આદિ કરી તેના રોષને દૂર કરવા પ્રયત્ન કરે છે.
અહીં “ગુર” શબ્દથી જે આત્માએ થોડી ઉત્તમ પ્રકૃતિ મેળવી છે અને સંસારના સ્વરૂપને જાણ્યું છે તેવા જીવને ગ્રહણ કરવાના છે. આમ છતાં, હજુ તેનો