________________
૫૮૦
પરિશિષ્ટ-૩
એકદિશાની લંબાઈ (૨૬)ભદ્રશાલવનની એકદિશાની પહોળાઈ==
૮૮
(૨૭) મેરુપર્વતની ચૂલિકાના શિખરથી નીચે જતા પહોળાઈ જાણવા કરણ -
આ યોજન ઉતર્યા પછી પહોળાઈ = + ૪
(૨૮) મેરુપર્વતની ચૂલિકામાં નીચેથી ઉપર જતા પહોળાઈ જાણવા કરણ -
આ યોજન ચડ્યા પછી પહોળાઈ = ૧૨ – (૨૯) વિજય - વક્ષસ્કારપર્વત - અંતરનદીની લંબાઈ
મહાવિદેહક્ષેત્રની પહોળાઈ – નદીનો વિસ્તાર
ને
૨
(૩૦) એક વિજયની પહોળાઈ =
– જંબૂઢીપની પહોળાઈ – [(૮ X એક વક્ષસ્કારપર્વતની પહોળાઈ) + (૬ X એક અંતરનદીની પહોળાઈ) + (૨ X એક વનમુખની પહોળાઈ) + મેરુપર્વતની પહોળાઈ + ભદ્રશાલવનની કુલ લંબાઈ
૧૬ (૩૧) એક વક્ષસ્કારપર્વતની પહોળાઈ =
- જંબૂદ્વીપની પહોળાઈ – [(૧૬ X એક વિજયની પહોળાઈ) + (૬ X એક અંતરનદીની પહોળાઈ) + (ર × એક વનમુખની પહોળાઈ) + મેરુપર્વતની પહોળાઈ + ભદ્રશાલવનની કુલ લંબાઈ