________________
દિકુમારિકાઓ
રુચકપર્વત ઉપર દક્ષિણદિશાના ૮ ફૂટો ઉપર વસનારી દિકુમારિકાઓ - (૧) સમાહારા, (૨) સુપ્રદત્તા, (૩) સુપ્રબુદ્ધા, (૪) યશોધરા, (૫) લક્ષ્મીવતી, (૬) શેષવતી, (૭) ચિત્રગુપ્તા, (૮) વસુંધરા.
૪૦૨
રુચકપર્વત ઉપર પશ્ચિમદિશાના ૮ ફૂટો ઉ૫૨ વસનારી દિકુમારિકાઓ - (૧) ઈલાદેવી, (૨) સુરાદેવી, (૩) પૃથિવી, (૪) પદ્માવતી, (૫) એકનાસા, (૬) અનવમિકા, (૭) ભદ્રા, (૮) અશોકા.
રુચકપર્વત ઉપર ઉત્તરદિશાના ૮ ફૂટો ઉપર વસનારી દિકુમારિકાઓ – (૧) અલંબુસા, (૨) મિશ્રકેશી, (૩) પુંડરીકા, (૪) વારુણી, (૫) હાસા, (૬) સર્વપ્રભા, (૭) શ્રી, (૮) ડ્રી.
રુચકપર્વત ઉપર વિદિશાના ૪ ફૂટો ઉ૫૨ વસનારી દિકુમારિકાઓ - (૧) ચિત્રા, (૨) ચિત્રકનકા, (૩) તેજા, (૪) સુદામિની.
રુચકપર્વત ઉપર ચારે દિશામાં ૧૦૦૦-૧૦૦૦ યોજન પછી આવેલ ૧-૧ ફૂટ ઉપર વસનારી દિકુમારિકાઓ - (૧) રૂપા (૨) રૂપાંતિકા (૩) સુરૂપા, (૪) રૂપવતી.
આમ આ ૪૦ દિકુમારિકાઓ થઈ.
૮ દિક્કુમારિકાઓ જંબુદ્રીપના મેરુપર્વતના નંદનવનના ૮ ફૂટો ઉપર રહે છે. તે પૂર્વે કહેલ છે. (જુઓ પાના નં. ૨૧૪)
૮ દિકુમારિકાઓ જંબુદ્વીપના ગજદંતપર્વતોની નીચેના ભવનોમાં રહે છે. તે પૂર્વે કહેલ છે. (જુઓ પાના નં. ૧૮૬) આમ કુલ ૫૬ દિકુમારિકાઓ થઈ. કુંડલદ્વીપ-રુચકદ્વીપની બાબતમાં કેટલાક મતાંતરો -
(૧) જીવાજીવાભિગમ સૂત્ર અને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ નિર્યુક્તિમાં કુંડલદ્વીપ ૧૦મો અને રુચકદ્વીપ ૧૧મો કહ્યો છે.