________________
પુષ્કરવરાર્ધદ્વીપમાં જ્યોતિષ વિમાનો
૮,૦૦,૦૦૦ ૭,૯૦,૬૦૦ ૯,૪૦૦ યોજન ભદ્રશાલવનની ૧ બાજુની લંબાઈ પુષ્ક૨વરાર્ધદ્વીપની પહોળાઈ – [બે વનમુખોની પહોળાઈ + ૧૬ વિજયોનીપહોળાઈ+૮ વક્ષસ્કા૨૫ર્વતોની પહોળાઈ + ૬ અંતરનદીઓની પહોળાઈ + મેરુપર્વતની પહોળાઈ]
૨
૮,૦૦,૦૦૦-[(૨ x ૧૧,૬૮૮) + (૧૬ ૪ ૧૯,૭૯૪ *(g) + (૮ x ૨,૦૦૦) + (૬ x ૫૦૦) + ૯,૪૦૦]
૨
=
=
=
=
=
= ૮,૦૦,૦૦૦ (૨૩,૩૭૬ + ૩,૧૬,૭૦૮ + ૧૬,૦૦૦ + ૩,૦૦૦ + ૯,૪૦૦)
૨
૮,૦૦,૦૦૦ ૩,૬૮,૪૮૪
-
=
=
―
-
=
૩૯૫
૪,૩૧,૫૧૬
૨
ર
૨,૧૫,૭૫૮ યોજન પુષ્કરવરાર્ધદ્વીપમાં જ્યોતિષ વિમાનો : પુષ્કરવરાર્ધદ્વીપમાં ૭૨ ચંદ્રો, ૭૨ સૂર્યો, ૨,૦૧૬ નક્ષત્રો, ૬,૩૩૬ ગ્રહો અને ૪૮,૨૨,૨૦૦ કોટીકોટી તારા છે. બધા દ્વીપ-સમુદ્રોમાં ચંદ્ર-સૂર્યનું પ્રમાણ : જંબુદ્રીપમાં ૨ ચંદ્ર, ૨ સૂર્ય છે. લવણસમુદ્રમાં ૪ ચંદ્ર, ૪ સૂર્ય છે. ધાતકીખંડમાં ૧૨ ચંદ્ર, ૧૨ સૂર્ય છે.
કાલોદસમુદ્રથી આગળ બધા દ્વીપ-સમુદ્રોમાં ચંદ્ર-સૂર્ય
(પૂર્વેના દ્વીપ-સમુદ્રના ચંદ્ર-સૂર્ય x ૩) + તેની પૂર્વેના બધા દ્વીપ-સમુદ્રોના ચંદ્ર-સૂર્ય.