SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્ધાર સાગરોપમનું સ્વરૂપ ૦૪ ૭. - ૨૪ ૨ ૩૯ -૨૧૬ ૨ ૩ 0. - ૨ ૧ ૬ ૦ ૧ ૪૬ - ૧૪૪ ૦ ૦ ૨ ૩ ૪ - ૨ ૧ ૬ ૦ ૧૮ ૦ - ૧૬ ૮. ૦ ૧ ૨ ૮ - ૧ ૨ ૦ ૦ ૦ ૮ ૬ - ૭ ૨. ૧૪૪ . - ૧૪૪ 0 0 0 આમ તે પ્યાલામાં વાળના પૂર્વે કહેવા પ્રમાણવાળા સંખ્યાતા ટુકડા જ છે. માટે તે ટુકડા સ્થૂલ છે. તે દરેક સ્થૂલ ટુકડાના અસંખ્ય ટુકડા કરવા. તે ટુકડાઓથી તે પ્યાલો ઠાંસી-ઠાંસીને ભરવો. તેમાંથી સમયે સમયે ૧-૧ ટુકડો બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જે સમય લાગે તે ૧ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ છે. ૧૦ કોટી કોટી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ = ૧ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ. મનુષ્યક્ષેત્ર - જે ક્ષેત્રમાં મનુષ્યના જન્મ-મરણ થાય તેને મનુષ્યક્ષેત્ર કહેવાય. મનુષ્યક્ષેત્રમાં ૪પ ક્ષેત્રો (ભરત ક્ષેત્ર, હિમવંત ક્ષેત્ર, હરિવર્ષ ક્ષેત્ર, મહાવિદેહ ક્ષેત્ર, રમ્યક ક્ષેત્ર, હિરણ્યવંત ક્ષેત્ર,
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy