________________
મેરુપર્વતની પહોળાઈ જાણવાના કરણો, નંદનવન
૩૫૩
મેરુપર્વતના શિખરથી નીચે આવતા પહોળાઈ જાણવા કરણ : મેરુપર્વતના શિખરથી જેટલું ઊતરીએ તે અ યોજન.
અ
ત્યાં પહોળાઈ
+ ૧,૦૦૦ યોજન
૧૦
દા.ત., ઉપરથી ૮૪,૦૦૦ યોજન ઊતર્યા પછી પહોળાઈ
૮૪,૦૦૦
૧૦
+ ૧,૦૦૦
૮,૪૦૦ + ૧,૦૦૦ = ૯,૪૦૦ યોજન. મેરુપર્વતમાં નીચેથી ઉપર જતા પહોળાઈ જાણવા કરણ : મેરુપર્વતમાં નીચેથી જેટલું ઉપર ગયા હોઈએ તે અ યોજન.
ત્યાં પહોળાઈ = મૂળપહોળાઈ
=
અ
૧૦
દા.ત., નીચેથી ૮૪,૦૦૦ યોજન ઉપર ગયા પછી પહોળાઈ
= ૯,૪૦૦
=
નંદનવન :
—
=
૮૪,૦૦૦
૧૦
૯,૪૦૦
પહોળુ નંદનવન છે.
=
―
૮,૪૦૦ =
ભૂમિથી ૫૦૦ યોજન ઉપર જઈને મેરુ પર્વતમાં ૫૦૦ યોજન
૧,૦૦૦ યોજન.
નંદનવનની બહાર મેરુપર્વતની પહોળાઈ = ૯,૪૦૦
= ૯,૪૦૦ ૫૦ = ૯,૩૫૦ યોજન. નંદનવનની અંદર મેરુપર્વતની પહોળાઈ (૫૦૦ + ૫૦૦)
૮,૩૫૦ યોજન.
=
૫૦૦
૧૦
૯,૩૫૦
-