SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ મેરુપર્વતની પહોળાઈ જાણવાના કરણો, નંદનવન ૩૫૩ મેરુપર્વતના શિખરથી નીચે આવતા પહોળાઈ જાણવા કરણ : મેરુપર્વતના શિખરથી જેટલું ઊતરીએ તે અ યોજન. અ ત્યાં પહોળાઈ + ૧,૦૦૦ યોજન ૧૦ દા.ત., ઉપરથી ૮૪,૦૦૦ યોજન ઊતર્યા પછી પહોળાઈ ૮૪,૦૦૦ ૧૦ + ૧,૦૦૦ ૮,૪૦૦ + ૧,૦૦૦ = ૯,૪૦૦ યોજન. મેરુપર્વતમાં નીચેથી ઉપર જતા પહોળાઈ જાણવા કરણ : મેરુપર્વતમાં નીચેથી જેટલું ઉપર ગયા હોઈએ તે અ યોજન. ત્યાં પહોળાઈ = મૂળપહોળાઈ = અ ૧૦ દા.ત., નીચેથી ૮૪,૦૦૦ યોજન ઉપર ગયા પછી પહોળાઈ = ૯,૪૦૦ = નંદનવન : — = ૮૪,૦૦૦ ૧૦ ૯,૪૦૦ પહોળુ નંદનવન છે. = ― ૮,૪૦૦ = ભૂમિથી ૫૦૦ યોજન ઉપર જઈને મેરુ પર્વતમાં ૫૦૦ યોજન ૧,૦૦૦ યોજન. નંદનવનની બહાર મેરુપર્વતની પહોળાઈ = ૯,૪૦૦ = ૯,૪૦૦ ૫૦ = ૯,૩૫૦ યોજન. નંદનવનની અંદર મેરુપર્વતની પહોળાઈ (૫૦૦ + ૫૦૦) ૮,૩૫૦ યોજન. = ૫૦૦ ૧૦ ૯,૩૫૦ -
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy