SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ વરસમાં દરેક અહોરાત્રમાં દિવસ-રાત્રિનું પ્રમાણ ૨ ૫૯ ૨ ૨ = ૧૭ મુહૂર્તનો દિવસ હોય અને ૧૨ + ૬૧ ૬૧ ૬૧ ૬૧ મુહૂર્તની રાત્રિ હોય. નવા વરસના બીજા દિવસે જ્યારે સૂર્ય ત્રીજા ૪ ૫૭ મંડલમાં ચાર ચરે ત્યારે ૧૮ = ૧૭ મુહૂર્તનો દિવસ હોય ૬૧ ૬૧ ૪ = ૧૨ અને ૧૨ + X. મુહૂર્તની રાત્રિ હોય. એમ પછી પછીના દિવસે જ્યારે સૂર્ય પછી પછીના મંડલમાં ચાર ચરે ત્યારે દિવસ ૬૧ ૨ ૬૧ ૬૧ મુહૂર્ત પ્રમાણ ઘટતો જાય અને રાત્રિ મુહૂર્ત પ્રમાણ વધતી જાય. ૧૮૩ મા દિવસે જ્યારે ૧૮૪મા મંડલમાં સૂર્ય ચાર ચરે ત્યારે દિવસ ૧૮ – (૧૮૩ ૪ ) = ૧૮– ૬ = ૧૨ મુહૂર્તનો હોય અને રાત્રિ ૧૨ ૬૧ ૬૧ + (૧૮૩ ૪ ) = ૧૨ + ૬ = ૧૮ મુહૂર્તની હોય. આ પ્રથમ ૬ માસનો છેલ્લો દિવસ છે. બીજા છ માસના પ્રથમ દિવસે જ્યારે સૂર્ય બહારથી અંદર બીજા મંડલમાં ચાર ચરે ત્યારે દિવસ-૧૨ + ૨ ૬૧ ૫૭ ૬૧ અંદરના મંડલમાં ચાર ચરે ત્યારે દિવસ ૨૫૧ = ૧૨ ૨ ૨ ૫૯ ૬૧ ૬૧ ૧૨ : મુહૂર્તનો અને રાત્રિ ૧૮ – = ૧૭ મુહૂર્તની હોય. બીજા દિવસે જ્યારે સૂર્ય બહારથી અંદર ત્રીજા મંડલમાં ચાર ચરે ત્યારે દિવસ ૧૨ + = ૧૨ ૪ ૪ ૪ મુહૂર્તનો અને રાત્રિ ૧૮ ૬૧ ૬૧ ૬૧ ૧૭ મુહૂર્તની હોય. એમ પછી પછીના દિવસે જ્યારે સૂર્ય અંદર — = = મુહૂર્ત પ્રમાણ વધતો જાય ૧ ૬૧ ૨ અને રાત્રિ મેં મુહૂર્ત પ્રમાણ ઘટતી જાય. ૧૮૩મા દિવસે જ્યારે સૂર્ય સર્વઅત્યંતર મંડલમાં ચાર ચ૨ે ત્યારે દિવસ ૧૨ + (૧૮૩ ૪ ) = ૧૨ + ૬ = ૧૮ મુહૂર્તનો હોય અને રાત્રિ ૧૮ – (૧૮૩ x ≤) = ૧૮ – ૬ = ૧૨ મુહૂર્તની હોય. આ બીજા ૬ માસનો અને સૂર્ય સંવત્સરનો છેલ્લો દિવસ છે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy