________________
७८
શ્લોક-૨૬ : નિર્મમતા इष्टोपदेशः सत्त्वमसत्त्वं वाऽहेतोरन्यानपेक्षणात् । अपेक्षातो हि भावानां कादाचित्कत्वसम्भवः - इति (प्रमाणवार्त्तिके) ।।
तस्मात् - ममत्वभावाभावयोर्बन्धमुक्तिप्रयोजकत्वात्, सर्वप्रयत्नेन - मुमुक्षुत्वज्ञापकाखिलोद्यमेन, निर्ममत्व स्वमात्रानुभूत्येकप्रसाध्यं स्वसम्बन्धिसंवेदनशून्यमात्मपरिणामम्, विचिन्तयेत् - भावनाज्ञानानुभावेनात्मनि परिणमयेत् ।
अथैतत्परिणामप्रादुर्भावे सति 'न मम धनादि' इत्यादिवत्
તેને બીજાની અપેક્ષા નથી. માટે યા તો તેની નિત્ય વિદ્યમાનતા હશે અને યા તો નિત્ય અવિદ્યમાનતા હશે. કારણ કે પદાર્થોની કદાચિત્કતા = અમુક કાળ જ રહેવાપણું એ બીજાની (હેતુની) અપેક્ષાથી જ શક્ય બને છે. (પ્રમાણવાર્તિક)
તેથી = મમત્વની હાજરી તથા ગેરહાજરી બંધ અને મુક્તિની પ્રયોજક હોવાથી, સર્વપ્રયત્નથી = મુમુક્ષુપણાના સૂચક એવા સર્વ ઉદ્યમથી, નિર્મમપણાને = માત્ર આત્માની જ અનુભૂતિથી સાધી શકાય એવાં, પોતાના સંબંધીના સંવેદનથી શૂન્ય એવા આત્મપરિણામને, વિચિંતવે = ભાવના જ્ઞાનના પ્રભાવથી આત્મામાં પરિણમાવે.
પૂર્વપક્ષ - આવો પરિણામ પ્રગટ થતાં જેમ “ધન