________________
શ્લોક-૧૮ : અશુચિમય કાયા
५९
स्वमतिविकल्पितो लालनाद्येकान्तस्तु प्रतिक्रुष्ट एव, तस्य जिनशासनबहिर्भूतत्वादित्यवधेयम्, उक्तं च कायो न केवलमयं परितापनीयो, मृष्टै रसैर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेषु, वश्यानि येन च तथा પરિતા બિનાનામ્ । રૂતિ (ઉષ્કૃતં પØવસ્તુવૃત્તૌ) |
अथानादिसंसारस्वभ्यस्तोऽयं देहाध्यासः, सुदुर्मोक्षं च तनुलालनमिति किमालम्बनीकृत्य कायरणे शूरतयोपस्था
इष्टोपनिषद्
1
પણ પોતાની બુદ્ધિથી વિકલ્પિત એવો લાલન વગેરેનો એકાંત તો નિષિદ્ધ જ છે. કારણ કે તેવો એકાંત જિનશાસનની બહિર્મૂત છે. કહ્યું પણ છે કે - આ શરીરને માત્ર સંતાપ જ નથી આપવાનો અને અનેક પ્રકારના (મધુરાદિ) રસો આપીને તેનું લાલન પણ નથી કરવાનું. જેવું કરવાથી મન અને ઈન્દ્રિયો ઉન્માર્ગે ન જાય અને આત્માને વશ થઈને રહે, તે પ્રમાણે કરવું જોઈએ. જિનેશ્વરનું ચરિત્ર પણ એવું જ છે. (જુઓ વીતરાગસ્તોત્ર પ્રકાશ-૧૪) (આ વૃત્ત પંચવસ્તુક પ્રકરણની વૃત્તિમાં ઉદ્ધૃત કરાયું છે.)
શંકા - આ દેહાધ્યાસનો તો અનાદિકાલીન સંસારમાં સારો એવો અભ્યાસ થયો છે. અને શરીરના લાલનનો ત્યાગ કરવો તો ખૂબ જ મુશ્કેલ છે, તો પછી શેના