________________
૪૪ શ્લોક-૧૫ : મૂઢ ધનવાનની દશા રૂપવેશ:
. एतावान् कालो गच्छतु, यतो मत्सङ्गहीतं भाण्डं महाय॑तामुपेयात्, इत्यभिसन्धिना कालनिर्गममिच्छतां धनिनां जीवितादपि धनमधिकं प्रियम्, यतः कालनिर्गमेण स्वभाण्डमहार्घ्यता पाक्षिका, असंशयस्त्वायुःक्षय इति । उक्त भावार्थः, शब्दार्थस्तु निगदसिद्धः ।
ननु न वयमुपभोगार्थमेव धनमभिलषामः, किं तर्हि ?
તેમને આયુષ્ય કરતાં પણ ધન વધારે પ્રિય છે. ૧પા
આટલો સમય પસાર થઈ જાઓ, કે જેથી મેં જે માલસામાનનો સંગ્રહ કર્યો છે, એ ઘણો મોંઘો થઈ જાય, આવા આશયથી શ્રીમંતો કાળ પસાર થઈ જાય એવું ઈચ્છે છે. તેમને જીવન કરતા પણ ધન વધારે વ્હાલું છે, કારણ કે કાળ પસાર થઈ જવાથી પોતાનો માલ-સામાન તો મોંઘો થાય કે ન પણ થાય, પણ કાળ પસાર થવાથી આયુષ્યનો ક્ષય તો નિશ્ચિતપણે થવાનો જ છે. આ પ્રમાણે ભાવાર્થ કહ્યો, શબ્દાર્થ તો શ્લોકથી જ સ્પષ્ટ થઈ જાય છે.
શંકા - અરે, પણ અમે કાંઈ અમારા ઉપભોગ માટે જ ધનને ઈચ્છીએ છીએ એવું નથી.
પ્રશ્ન - તો બીજા શેના માટે ઈચ્છો છો ?