________________
ઉણપનિષત્ શ્લોક-૪૮ : યોગજનિત આનંદના બે ફળ ૨૩૩ असौ – अनन्तराभिहितः, योगी - परमानन्दरसालसताकृतसंयोगः, बहिर्दुःखेषु - क्षुधादिप्रयोजकबाडकष्टहेतूषु सत्स्वपि खिद्यते - हा ! कथं नाम ममैतत्कष्टमापतितमित्याद्यात्मकखेदभाग् भवति ।
ननु कथं विद्यमानेऽपि हेतौ फलोद्भवाभाव इति चेत् ? प्रतिबन्धकसद्भावादिति गृहाण । स चात्र परमानन्दप्रादुर्भाव एव, यथा हीक्षुरसपूर्णकुम्भे प्रक्षिप्तः पिचुमन्दबिन्दुः प्रतिबन्धकसद्भावान्न स्वफलं कटुरसास्वादलक्षणं जनयितुं
રસમાં નિમગ્નતા સાથે જેણે સંયોગ કર્યો છે તે, બાહ્ય દુઃખો = ભૂખ વગેરેના નિમિત્ત બાહ્ય કષ્ટના કારણો હાજર હોવા છતાં પણ ખેદ પામતો નથી = “હાય, મારા પર આવું કષ્ટ કેમ આવી પડ્યું - ઈત્યાદિ રૂપ ખેદનું ભાજન થતો નથી.
શંકા - ભૂખ વગેરે રૂપ કારણ હાજર હોવા છતાં પણ ખેદરૂપ ફળ કેમ ઉત્પન્ન ન થાય ?
સમાધાન - કારણ કે ફળની ઉત્પત્તિમાં પ્રતિબંધક હાજર છે. પ્રસ્તુતમાં એ પ્રતિબંધક એટલે પરમાનંદનું પ્રાકટ્ય. જેમ શેરડીના રસથી ઘડો ભરેલો હોય, તેમાં લીમડાના રસનું એક ટીપુ નાખવામાં આવે તો પ્રતિબંધકની હાજરીને કારણે એ ટીપું કડવા રસના