SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ રણોપનિષત્ શ્લોક-૩૪ : નિશ્ચયથી આત્મા જ ગુરુ. ૨૦૫ सीलंगरहमारूढो नाणदंसणसारथी । अप्पणा चेव अप्पाणं चोइत्ता वहए रह - इति (ऋषिभाषिते), यथा चैतत्तत्त्वं तथा व्युत्पादितमस्माभिर्नयवादविवेचनेनाऽऽर्षोपनिषदीति विलोक्या સT | ननु चैवं लोकप्रसिद्धव्यवहारापलाप इति चेत् ? सत्यम्, तथापि नापूर्वः, इतरनयापलापस्य सर्वनयेषु तुल्यत्वात् । ननु तथापि गुरुशिक्षित एव शिष्योऽवाप्ततत्तत्संस्कारः सुशिक्षिततामुपैतीति प्रत्यक्षमीक्ष्यमाणं कथमपह्नोतुं शक्यत इति चेत् ? સારથિવાળો એવો આત્મા પોતે જ પોતાને પ્રેરણા કરીને રથનું વહન કરે છે. (ઋષિભાષિત) જે રીતે–આ તત્ત્વ રહેલું છે, તે રીતે અમે નયવાદના વિવેચનપૂર્વક આર્ષોપનિષમાં વ્યુત્પાદિત કર્યું છે, માટે તેનું અવલોકન કરી શકાય. શંકા - પણ આ રીતે તો લોકપ્રસિદ્ધ વ્યવહારનો અપલોપ થશે ને ? સમાધાન - હાસ્તો, પણ એમાં કોઈ નવી વાત નથી. કારણ કે બીજા નયોનો અપલાપ તો સર્વ નયોમાં તુલ્ય જ છે. શંકા - તો ય ગુરુથી શિક્ષણ પામેલો શિષ્ય જ તે તે સંસ્કારને પ્રાપ્ત કરીને સુશિક્ષિત બને છે, એવું પ્રત્યક્ષ દેખાય છે. તો એનો અપદ્વવ શી રીતે કરી શકાય ?
SR No.022053
Book TitleIshtopadesh
Original Sutra AuthorN/A
AuthorPujyapadswami, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year2010
Total Pages186
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy