________________
સમાં મેકલ્યાં, પણ પત્તો ક્યાંય લાગે નહી. “જેમ કસ્તૂરીની સુગંધ છુપાતી નથી. તેમ હરિબલની આશ્ચર્યકારી ઘટના દશે દિશામાં ફેલાઈ ગઈ.
वार्ता च कौतकवती विषदा च विद्या, ઢોવોત્તરઃ મિયઃ નામે છે , तैलस्य बिन्दुरिव वारिणि दुर्निवार मेतस्त्रयं प्रसरतीति किमत्र चित्रम् ॥ १ ॥
અર્થ –આશ્ચર્યકારી વાર્તા નિર્મળ વિદ્યા અને કસ્તુરીની સર્વોત્કૃષ્ટ સુંગધ એ ત્રણ પાણીમાં પડેલા, તેલના ટીપાની જેમ પ્રસરી રહે છે, એમાં આશ્ચર્ય શું? અર્થાત્ આ વસ્તુઓ જગતમાં વગર જાહેરાત પ્રસિદ્ધ થાય છે.
પિતાના સેવકોના મુખે આ વાત સાંભળી વસંતસેન રાજાએ પાકી તપાસ કર્યા પછી મંત્રી વિગેરે મુખ્ય પુરુષને પિતાની પુત્રી તથા જમાઈને તેડવા મોકલ્યાં. પોતે વિચારવા લાગ્યું કે મારી પુત્રી ભાગ્યશાળી છે કે જેને દાનેશ્વરી અને શૂરવીર એ હરિબલ પતિ મળે. અહીં પ્રધાન વિગેરે. હરિબલ રાજા પાસે આવ્યા અને વિનંતિ કરી.”હે સ્વામિન વસંતશ્રીના પિતાએ આપને તેડવા અમને મોકલ્યા છે. તે સાંભળી હરિબલે પોતાના પ્રધાનને ચતુવિધ સૈન્ય તૈયાર કરવા આદેશ આપે, અને પોતે મહેમાન સાથે ભેજનગૃહમાં આવ્યું. પછી ચતુરંગી મહાસેના સાથે ત્રણે લેકના ઉત્તમ નમૂના જેવી ત્રણે પત્નીઓને લઈ કાંચનપુર નગર સમીપે આવી પહોંચે. વસંતસેન રાજાએ તેને મહોત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. ત્યાં હરિબલ રાજાની બહુ પ્રસંશા થઈ. વસંતશ્રીના માતપિતા વિગેરે સ્વજન વગે તેની શૌક્યો સાથે તેને બહુમાન પૂર્વક સત્કાર કર્યો. વસંતસેન ભૂપતિને વસંતશ્રી સિવાય બીજું કાંઈ સંતાન ન હતું. તેથી હરિબલ રાજાને ગ્ય