________________
પુસ્તક પ્રકાશન કરવામાં શુદ્ધિ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. છતાં આ મારા પ્રથમ પ્રયાસ છે. કોઈ જગ્યાએ મતિદોષ, પ્રમાદવશ કે ભ્રમણાથી શ્રી જિનાગમ વિરૂદ્ધ લખાણું હાય તથા કાઈપણ કારણે સ્ખલના રહી જવા પામી હોય એ ખદલ ત્રિકરણ ચેાગે ક્ષમા યામી વિરમું છું.
લી. વિશાલ વિજયના ધર્મ લાભ.