________________
૨૪ કેઈ અન્ય છે; આમ શંકાશીલવૃત્તિવાળે રાજા આરામશોભા સંબંધી લેશમાત્ર પણ સુખ ન પામે, છતાં પરીક્ષા માટે તેણે આરામદેભાને કહ્યું, હે પ્રિયે, ઉદ્યાનને અહીં બોલાવ. બનાવટી રાણીએ કહ્યું, “એ તો અવસરે બેલાવીશ.” આવાં વચન સાંભળી રાજાએ નિર્ણય કર્યો કે આ સ્ત્રી અસલ આરામશોભા લાગતી નથી કે અન્ય જ છે.
આ બાજુ સાચી આરામશોભા કૂવાનાં પાતાળગૃહમાં સુખપૂર્વક રહે છે. પણ પુત્રના વિયેગથી તે અત્યંત દુઃખી છે. એક દિવસ તેણે દેવતાને કહ્યું, હે તાત! હવે મારાથી પુત્રને વિયેગ સહન થતો નથી માટે આપ એવું કાંઈ કરે કે જેથી હું મારા પુત્રનું મુખ જોઉં. દેવે કહ્યું કે હે પુત્રી, એક શરત તારે માન્ય રાખવી પડશે. તે બેલી કહે મહારાજ, ત્યારે દેવે કહ્યું, “સુર્યોદય પહેલાં તું પાછી પાતળગૃહે આવી જજે.” અગર તું નહીં આવે તે આજ પછી હું કયારે પણ દર્શન નહીં આપું વળી તારા અડાની વેણીમાંથી નીચે પડતા મરેલે સર્ષ તારા જોવામાં આવે ત્યારે ત્યારે સમજવું કે ભવિષ્યમાં મારા દર્શન તને થશે નહિ. આરામશોભાએ તે સર્વ મંજુર કર્યું એટલે દેવતાએ પિતાના પ્રભાવથી તેને તેના પુત્ર પાસે પહોંચાડી. આરામશેભાએ ત્યારપછી પુત્રને ખેાળામાં ખૂબ રમાડ્યો અને પુત્રને તેના સ્થાને સૂવડાવી ઉદ્યાનમાં જઈને ફળ ફૂલ વિગેરે તોડી લાવી પુત્રની આજુબાજુ મૂક્યાં અને સાચી રાજપત્ની પિતાના પાતાળ ગૃહમાં પાછી વળી, પ્રભાતે ધાવ માતા કુંવરની આજુબાજુ દિવ્ય ફળફૂલ જોઈ નવાઈ પામી. અને સર્વ હકીકતથી