________________
૩૫૫
મહાશતક ત્યાંથી ઍવી ક્યાં જન્મશે?” પ્રભુ બોલ્યા,
હે ગૌતમ! ત્યાંથી ઍવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણે જન્મશે. ત્યાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષ મેળવશે.” એ બે પ્રમાણે મહાશતક શ્રાવકનું ચરિત્ર સાંભળી જખ્ખસ્વામી પરમ સંવેગને પામ્યા.
ઈતિ વાચનાચાર્ય શ્રી રત્નલાભ ગણના શિષ્ય શ્રી રાજકીર્તિ ગણુની રચેલી ગદ્યબંધ વર્ધમાન દેશના
મહાશતક શ્રાવક ” પ્રતિબોધ નામક આઠમે ઉલ્લાસ
સમાપ્ત.
S
D