________________
૩૩૦
એમ વિચારી દામન્તકની ટચલી આંગળી છેઠ્ઠી ખાલ્યા. હું ખાળ! તું આ નગરને છેડીને અન્યત્ર જલદી જતા રહે; જો પાછો આવીશ તા હું તને જાનથી મારી નાખીશ. તે સાંભળી ભય પામેલા બાળક દોડીને ભાગી ગયા. વનમધ્યમાં ભાગતા એવા બાળકને જોઇ એક ગેાવાળે તેને પેાતાની પાસે મેલાબ્યા. પછી તે ખેલ્યા, ' હું બાળક! “તું ડર મા” એમ આશ્વાસન આપી તેણે પેાતાની પાસે રાખ્યા. તે બાળક પણ સુખે રહી ગાયેા ચારતા કાળ નિર્ગીમન કરવા લાગ્યા. ક્રમે કરી તે યુવાવસ્થાને પામ્યા. તેના પ્રસન્ન વદન, મીઠી ભાષા અને અનેક ગુણાથી તે સકલ ગેાકુલવાસી લાકાને માનીતા થયેા.
એક દિવસ સાગરપાત શેઠ ગેા કુલ જોવા માટે ત્યાં આવ્યો. દામન્નકને જોઈ સાશ્ચય વિચારવા લાગ્યા કે, “ દેવ જેવા રૂપને ધારણ કરનારા આ કાણુ છે?” પછી તે શેઠે ગેાકુલવાસી લોકોને પૂછ્યું કે, · આ બાળક કાણુ અને કાને પુત્ર છે?’ તે ખેલ્યા, “ હું શ્રેષ્ઠીવર્યું ! આ નિરાધાર માળક એકલા અહીં આવ્યા છે. ” ગેાવાળે આને પુત્રતુલ્ય ગણી–માની રાખ્યા છે..
તે સાંભળી સાવાહ ચિતવવા લાગ્યા કે “ નક્કી આ તે જ ખાળક છે કે જેને મેં ચાંડાલને સોંપ્યા હતા. ” પછી વિચાર કરી એક લેખ દામન્નકને આપી ખેલ્યા, · હૈ ભદ્ર !
આ ચિટ્ઠી મારા ઘેર જઈ મારા પુત્રને પહાંચાડ. તે લ દામનક ચાલતા ચાલતા રાજગૃહી નગરી પાસે આવી પહાં