SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ કર્યું. હવે આપ આપનું વચન પૂર્ણ કરે.” તે સાંભળી સત્ય-વાન રાજાએ તે મુજને પિતાની પુત્રી સેંપી. કુન્જ અને રાજકન્યાનો લગ્નમહોત્સવ કાગડાની કઠે રત્નમાળ જેમ અયુક્ત જાણું, રાજાના બાંધવ વર્ગમાંથી કોઈપણ ન આવ્યું. 'વિવાહના મંગળ ગીતે પણ તે ત્રણે સ્ત્રીઓએ જ ગાયાં; કરિયાવર વખતે મુજે પિતાના સાળા પાસે કઈ વસ્તુની યાચના કરી. ત્યારે કેધિત થયેલા તેના સાળાએ ફૂંફાડા મારતે સર્પ આપે. તરત જ સર્પ કુજને કરડ્યો. અને તે સાથે જ કુજ ધરણી પર ઢગલાની જેમ ઢળી પડ્યો. કુન્જની આવી અવસ્થા જોઈ ત્રણે સ્ત્રીઓ વિચારવા લાગી; “જે આ પુરુષ મૃત્યુ પામશે તે અમારા પ્રિયતમની ખબર કોણ આપશે? આના સિવાય અમારા પતિને મેળવી આપનાર બીજું કઈ નથી, કેમકે તે વિષયમાં કેઈ કાંઈ જાણતું જ નથી.” - કુન્જને પ્રાણરહિત જેઈ ત્રણે સ્ત્રીઓ જ્યાં પિતાની છાતીમાં કટારી ભેંકી મરવા જાય છે ત્યાં જ તે કુમ્ભ દિવ્ય સ્વરૂપવાળ થઈ ઊભું થયું. એ જોઈ તેની ત્રણે પત્નીઓ આવીને તેની આજુબાજુ ઊભી રહી. એટલામાં જ કેઈ દેવ પ્રકટ થઈ બધાની સામે કહેવા લાગે; “હે ભાગ્યવાને ! સાંભળો—હું આ કુમારને પૂર્વભવ કહું છું.” - ધનપુર નગરમાં ધનંજય નામને શ્રેષ્ઠી વસતે હતે. તેને ધનવતી નામે ભાર્યા હતી. તેને ધનદેવ અને ધનમિત્ર નામના બે પુત્રો હતા. તેમાંથી જેષ્ટ પુત્ર ધનદેવે એક વખત
SR No.022046
Book TitleVardhaman Deshna
Original Sutra AuthorN/A
AuthorRajkirti Gani, Vishalvijay
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1955
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy