________________
૨૮૯
ધનદેવ” તથા “ધનમિત્ર'ની કથા - આ જમ્બુદ્વીપમાં સિંહલ નામને એક કપ છે, ત્યાં સિહલેશ્વર નામને રાજા રાજ્ય કરતે હતે. તેને સિહલા નામની રાણી અને સિંહલસિંહ નામને સિંહ જેવો બહાદુર પુત્ર હતે.
એક વખતે ઋતુરાજ વસંતે વનમાં આવી. પોતાનું સામ્રાજ્ય જમાવ્યું, પવન પુષસુગંધને ચેરી પમરાટને ધારણ કરતે વાતે હતા. તરુશાખામાં ક્રોડે નવાંકુર આવ્યાં હતાં. કેયલે આમ્રકુંજમાં ટહુકાથી ઉત્કંઠા ઉત્પન્ન કરનારી પ્રિયવાણી બોલવા લાગી હતી. અંબાની મંજરી મંદ સુગંધ દિશાઓમાં ફેલાવી રહી હતી અને લતામંડપ પ્રફુલ્લિત થયાં હતાં. તે વખતે સિંહલસિંહ કુમાર ક્રિીડાથે વનમાં આવ્યું. ત્યાં હે તાત! “મારી રક્ષા કરે, રક્ષા કરે” હે માતા ! મારા પર દયા કરે” હે કુલદેવીઓ! આ વખતે તમે બધી
ક્યાં સંતાઈ ગઈ! ઈત્યાદિ કરુણ શબ્દ સાંભળી કુમાર દેડ્યો. અને જ્યાંથી આ સ્વરે સંભળાતા હતા. ત્યાં આવી પહોંચે.
ત્યાં એક મદમસ્ત હાથીએ કેઈ સુકુમારીને પોતાની સુદઢ સૂંઢમાં સડેવી હતી. તે જોઈ કુમાર બે, “અરે ચંડાળ! મુક્ત કર આ માસુમ કન્યાને ? અને આવી જા મુકદર અજમાવવા. તે સાંભળી ગજરાજ, કુંવરી મૂકી કુમાર પર ધસ્યો. તરત જ કુમારે પોતાનું ઉત્તરીય વસ્ત્ર હાથી તરફ નાખ્યું. હાથી વસ્ત્ર પર દંકૂશળના પ્રહાર કરવા લાગ્યો. એ જોઈ કુમાર ત્વરાથી દંકૂશળ પર પગ મૂકી તે ઉપર ચઢી ૧૯