________________
૨૭૨
ખિલાડી ભૂમિ પર તેની ગરદન પકડી.
મારી નાખા, ” તે સાંભળતાં જ સફેદ પડી ગઈ. તરત જ અન્ને ખિલાડીએ હવે સૂર વિચારવા લાગ્યો, મારા વચન માત્રથી એ શ્વેત બિલાડી મરશે. માટે આ બન્ને પણ મરી જાય તે સારું એમ વિચારી તે માલ્યો.
'
“ હું શ્વેત ખિલાડી ! તું આ બન્ને ખિલાડીઓને માર.તે સાંભળતાં જ શ્વેત ખિલાડી ઊછળીને ઊભી થઈ અને તે. અન્નેએ મારવાની સાથે પાતે પણ મરણને શરણ થઈ. આ જોઈ પ્રસન્ન થયેલા સૂર વિચારવા લાગ્યો. આ બહુ સારું થયું. વગર ઔષધે મારા વ્યાધિ નાશ પામ્યો. પછી તે તેઓની ઊર્ધ્વ ક્રિયા કરી ઘેરથી ચાલી નીકળ્યો. ફરતા ફરતા તે તે. જ ગામમાં આવ્યા કે જ્યાં એને માટા ભાઈ વસતા હતા. તેણે ભાઈના ઘેર જઈ ભાજાઈને પ્રણામ કર્યા, પછી પૂછ્યું કે મારા ભાઈ શીદ ગયા છે? તે ખેાલી: ‘ આવા, બેસા ઘણા દિવસે આવ્યા. તમારા ભાઈ તેા બહારગામ ગયા છે.. એમ કહી ભાભીએ દિયરની સારી રીતે ભક્તિ કરી.
'.
એક દિવસ સૂરની ભાભીએ સૂરના માથામાં તેલ નાંખી તેનું માથું ઓળવા કાંસકી ભરાવી. તેવામાં ખેતરમાંથી આવેલ હળ હાંકનારે કહ્યું: હું ખાઈ ! આપણા મીંઢ નામના મળઢ મરી ગયા છે. હળના વખત નકામા જાય છે. માટે અત્યારે એક બળદનુ પ્રચાજન છે.’ એ સાંભળી તે દુષ્ટાએ સૂરના મસ્તકમાં મત્રિત ચૂણ ફેકી તેને અળદ બનાવી દીધા- ત્યારે, ખેડૂતે તેને ખેતરમાં લાવી હળમાં જોડી દીધા. એમ કરવાથી તે બિચારા અતિ હીન દુ:ખી. હળ વહન કરવા લાગ્યા.
'