________________
૨૪૦
તપાસ કરી. ઘેાડીવારમાં તે એક મૃતકાના સમૂહ પાસે આવ્યા.. ત્યાં સારણનું અક્ષત શરીર જોઈ તેને શંકા થઈ, તેથી તે સંપૂર્ણ શરીર તપાસવા લાગ્યો. તેના મુખ અને નાકને શ્વાસ રહિત જોઈ તેને ખાત્રી થઇ કે શરીર પ્રાણ વહાણુ છે. પછી તે તેના પિતા પાસે આવી કહેવા લાગ્યા: હું. • તાત ! મે સ્મશાનમાં બધી જગ્યાએ ખારીકાઈથી જોયું, પરંતુ કેટલાંક રાખ થયેલાં કેટલાક અધુ મળેલાં, કેટલાંક મળતાં અને કેટલાંક બિનવારસી થઈ પડેલાં, વિનષ્ટ શરીર જોયાં; પરંતુ કેટલાક મડદાની મધ્યમાં એક મૃતક અક્ષત જોયું છે. તેનેા ખાપ ખેલ્યા, હે પુત્ર! નિશ્ચય તે મહાધૂત હોવો જોઇએ માટે તું ફરી ત્યાં જઈ ખરાખર તપાસ કર.’ શ્રેષ્ઠી-પુત્ર ફરી ત્યાં આવ્યો. અને બહુ ખારીકાઈથી તે શરીરનું નિરીક્ષણ કરવા લાગ્યો. કેટલાંક અડપલા કરી તેણે મૃતકને પગ પકડી બહાર ખેંચી કાઢ્યું, આમતેમ ઢઢાળી અનેક જાતની ચેષ્ટાઓ કરી. ત્યાર પછી તેને અચેતન જાણી તેનું સ્વરૂપ પિતાને સભળાવ્યુ, તેના પિતાએ કહ્યું, હું ‘ પુત્ર ! એમ નહીં. આ વખતે તું એનાં નાક કાન કાપી લાવ, જેથી નિશ્ચય થાય કે તે પ્રાણ રહિત પિંજર છે.' પુત્રે પણ પિતાની આજ્ઞાનું પાલન કર્યું. અને મૃતકનાં નાક-કાન કાપી આપ્યાં. અહા ! આવી રીતે અતિ તીવ્ર વેદના સહન કરતા તે ધૃત ધન લાભથી કાંઈ ન બોલ્યા. પછી તે અન્ને ધનને ત્યાં જમીનમાં દાટી ઘેર આવ્યા. અહીં તે ધૂત પણ ઊઠયો અને ધન લઇ રવાના થઇ ગયો.
.
એક દિવસ તે શ્રેષ્ઠી ખેલ્યા: “ હે પુત્ર ! તુ' સ્મશાને