________________
સાંભળી એક દિવસના વ
તેણે ઘેર આવી સર્વ બીના પિતાની માતાને સંભળાવી. તે શય્યામાં પડ્યો પડ્યો વેદનાથી આકાંત થઈ પુકાર કરવા લાગે. ત્યારે તેની માતા બોલીઃ “હે પુત્ર ! જે પારકું ધન ચેરે તેને બધું સહન કરવું પડે છે રોજ માલ ખાય તે કોઈવાર માર પણ ખાવું જોઈએ ને ?” વિચારા સારણ ઘુતકારે ઓછું દુઃખ ભગવ્યું છે? ” પુત્રે પૂછ્યું “હે માતા ! તે કોણ હતો ? અને તેણે શી રીતે દુઃખ સહન કર્યા હતાં ?” તે બેલીઃ “સાંભળ, અવંતી નગરીમાં સારણ મામને એક જુગારી વસતે હતા. એક દિવસ જુગારમાં તે પિતાનું બધું દ્રવ્ય હારી ગયે. એક સમય તે રાત્રિના વખતે ચોરી કરવાની ઈચ્છાથી ફરતે ફરતે કોઈ વણિકના ઘેર આવ્યું. તે ત્યાં સંતાઈ અંદર રહેલા પિતાપુત્રને વાર્તાલાપ સાંભળવા લાગે. શેઠ બોલ્યા, “હે પુત્ર ! ૧૦ હજાર સેનામહેરો કઈ જગ્યાએ દાટવી જોઈએ કે જેથી તે આપત્તિ કાળમાં સહાય રૂપ થાય.” પુત્ર બોલ્યોઃ “હે પિતા ! તમે
આ ઉપાય બહુ સારે શેઢે. જે આ દ્રવ્ય સ્મશાનમાં દાટીએ તો બહુ સારું.” પિતા બોલ્યો. “ચાલે ત્યારે, આપણે ત્યાં જઈએ. તું કપડાં પહેર.” તે સાંભળતાજ તે જુગારી સ્મશાન ભણું દેડ્યો. ત્યાં જઈ તે મહાયોગીની જેમ શ્વાસચ્છવાસને રેકી મૃતકની માફક પડી રહ્યો. અહી થોડીવારમાં તે પિતા-પુત્ર ધન લઈને ત્યાં આવ્યા. શેઠ બેલ્યઃ “હે પુત્ર! તું સ્મશાનમાં જઈ બરાબર છે, કેમકે અહીં જે કોઈ ધૂર્ત ગુપ્ત રીતે રહ્યો હશે તે આપણા બધા મને માટીમાં મળી જશે. તે સાંભળી શ્રેષ્ઠીપુત્રે સ્મશાનમાં ફરી, સારી રીતે