________________
૧૫૬
દાન દઈ સુગુરુ પાસે દીક્ષા લીધી. નિરતિચાર સંયમ પાળતા તે ધર્મરાજમુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. અનેક ભવ્ય જીવોને ઉપદેશી તેઓ મુક્તિ પામ્યા.
છે ઈતિ ધર્મકુમાર કથા સમાપ્ત છે * પ્રભુ કહે છે, હે ભવ્યો! ધર્મકુમારના આવા ચરિત્રને સાંભળી તમે સાતમા વ્રતને વિષે આદર કરે. તે સાંભળી આણંદ શ્રાવકે પ્રભુ સમક્ષ ભેગેપભેગનું પરિમાણ કર્યું. આ પ્રમાણે શરીર લૂછવા માટે સુગંધી સુંવાળો રૂમાલ, જેઠી-મધનું દાતણ કરવું, ક્ષિરામલક સિવાય બધાં ફળ - ત્યાગું છું, મર્દન માટે શતપાક અને સહસ્ત્રપાક એ બે તેલ વિના સર્વ તેલને ત્યાગ કરૂં છું. શિલારસ અને અગરના ધૂપ સિવાય બીજાને નિયમ, જાઈ અને કમલિની સિવાય બીજા ફૂલોને ત્યાગ, કાનના આભરણ તથા નામાંક્તિ મુદ્રિકા વિના બીજા આભરણોને નિયમ, ઉદ્વર્તન માટે સુંગધી દ્રવ્ય મિશ્રિત ઘઉંને લેટ, સ્નાન માટે મોટી મેટાં ઉષ્ણ પાણીના આઠ ઘડા, પહેરવા માટે બે રેશમી કપડાં, વિલેપન માટે કર મિશ્રિત ચંદન ભેજનમાં મગ-પ્રમુખની ખીચડી,
ખાની ખીર તેમજ ત ખાંડથી ભરેલા ઊંચા મેંદાના અને ખૂબ જ ધૃતથી તળેલાં એવાં પકવાન્ન ખાવાં ચોખામાં કલમ તથા શાલિ, કઠોળમાં મગ અને અડદ, શરકાલ સંબંધી ગાયનું ઘી, શાકમાં બબુક મંડિક અને સેવેચ્છિકનું શાક, જાયફળ, કેકેલ, કપૂર, એલચી, લવીંગ અને કસ્તુરી એ પાંચ દ્રવ્ય મિશ્રિત તંબેલ, અને મેઘનું જ પાણી ખપે. આ પ્રમાણે હે પ્રભે! ઉપરની વસ્તુ મૂકી ગોપ