________________
૧૧૯
દિવસે રાંધવું નહિ, અને ચણા જેવી વસ્તુ પણ તેને ખાવા આપવી નહિ. પતિની આજ્ઞાને વશ થયેલી તે રંભાએ અધુ" સ્વીકાર્યું":
"
પછી તે બંન્ને ભાઈ ખેાલ્યાઃ “ હે માતા ! જો અત્યારે રાંધવું ન હોય તે અમને પકવાન્ન કે ચવાણું આપે તે ખાઈ અમે દુકાને જઇએ.” ત્યારે તે ખાલી: “ અત્યારે પર્કવાન આઢિ કાંઈ ઘરમાં નથી. અને ભાજન તે રાત્રીએ જ થશે. માટે તમે તમારા પિતા સાથે રાત્રે જમજો. કુલીન પુત્ર તા તે જ કહેવાય કે જે પિતાના માને અનુસરે તે ખેલ્યા.” હે માતા ! પિતાશ્રીના સુમાને તે પુત્ર સેવે પણ આપને કૂવામાં પડતા જોઈ પુત્રા પણ કૂવામાં ઝંપલાવે ? એવામાં રભાએ ખિજાઈ ને કહ્યું. માથાફેાડ ના કરો, તમને એકવાર કહ્યુ` કે ભોજન રાત્રિએ રધાશે. અને જમવા મળશે.” માતાનાં મુખેથી આવાં વચના સાંભળી તે અન્ને ખધુએ મહાર જતા રહ્યા. અહીં શેઠ પણ રંભાને દૃઢ આગ્રહથી સમજાવે છે કે તારે રાત્રિ સિવાય કઢી રાંધવુ નહીં અને છેકરાઓને દ્વિવસે કઢી કાંઈ પણ જમવા ન આપવું.
હવે અહી રાત્રિએ ભેાજન તૈયાર થયું, અન્ને ભાઇ ઘેર આવ્યા, ત્યારે શ્રષ્ઠીએ પુત્રાને ખેલાવ્યા. એ હુંસ! એ કેશવ ! ચાલે! ભાઈ રસાઇ થઈ ગઇ છે. માટે ગરમાગરમ જમી લઈએ. ” ત્યારે તે ખેલ્યા; “ હે પિતાજી ! અમે અત્યારે ભાજન નહીં કરીએ. ” યશેાધર શેઠે અને રભા શેઠાણીએ ઘણું સમજાવ્યું પણ તેએ ન જમ્યા તે ન જ જમ્યા. બીજે દિવસે સવારમાં કુટિલ ચિત્તવાળા યશોધરે પુત્રને