________________
માફક સર્વ સુખસંપદાના સ્વામી થાય છે.” તે સાંભળી આણદે પૂછયું, “હે પ્રભો! તે લક્ષ્મીપુંજ કોણ હતા? ત્રીજા વ્રતને શી રીતે પાળ્યું હતું, તે ઉત્તમપુરુષે સુખ સમૃદ્ધિ પણ શી રીતે પ્રાપ્ત કરી હતી ? તે કૃપા કરી મને કહે.”
તે સાંભળી પ્રભુ બોલ્યા, “હે આણંદ! તું સાવધાન થઈ જગતને આશ્ચર્ય પમાડનારા લક્ષ્મીપુજના ચરિત્રને સાંભળ :– ”
છે
કે
|
૦
૦
૦
.