________________ धर्मोपदेशश्रवणमशनादिनिमन्त्रणम् / गत्वा यथोचिते स्थाने, धर्म्यमर्थार्जनं तथा / / ધર્મના ઉપદેશનું શ્રવણ, અશન આદિનું નિમંત્રણ, અને યથાઉચિત સ્થાનમાં જઈને ધર્મથી અવિરુદ્ધ અર્થનું અર્જન કરવું, એ શ્રાવકનું કર્તવ્ય છે. - * પ્રકાશક : Oાતી ગOL મૃતદેવતા ભવન, 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્રેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : ૩૨૪પ૭૪૧૦ E-mail : gitarthganga@yahoo.co.in