________________
ધર્મસંગ્રહ ભાગ-૨ / દ્વિતીય અધિકાર | શ્લોક-૨૩
acc
अहन्नं भंते! तुम्हाणं समीवे थूलगं मुसावायं जीहाछे आइहेउं कन्नाली आइ पंचविहं पच्चक्खामि दक्खिण्णाइ अविसए जावज्जीवाए दुविहमित्यादि ||२||
अहन्नं भंते! तुम्हाणं समीवे थूलगं अदत्तादाणं खत्तखणणाइअं चोरंकारकरं रायनिग्गहकरं सचित्ताचित्ताइवत्थुविसयं पच्चक्खामि जावज्जीवाए दुविहमित्यादि । । ३ ।।
अहन्नं भंते! तुम्हाणं समीवे ओरालिअवेडव्विअभेअं थूलगं मेहुणं पंच्चक्खामि जावज्जीवाए, तत्थ दिव्वं दुविहं तिविहेणं, तेरिच्छं एगविहं तिविहेणं, मणुअं अहागहिअभंगएणं, तस्स भंते! पडिक्कमामि निंदामीत्यादि । । ४ । । अहन्नं भंते! तुम्हाणं समीवे अपरिमिअपरिग्गहं पच्चक्खामि, धणधन्नाइनवविहवत्थुविसयं इच्छापरिमाणं उवसंपज्जामि जावज्जीवाए अहागहिअभंगएणं तस्स भंते! पडिक्कमामि निंदामीत्यादि ।।५।।
एतानि प्रत्येकं प्रत्येकं वारत्रयं नमस्कारपूर्वमुच्चारणीयानि ।
अहन्नं भंते! तुम्हाणं समीवे गुणव्वयतिए उड्डाहोतिरि अगमणविसयं दिसिपरिमाणं पडिवज्जामि । उवभोगपरिभोगवए भोअंणओ अणंतकायबहुबी अराईभोअणाइं परिहरामि, कम्मओ णं पनरसकम्मादाणाई इंगालकम्माइआई बहुसावज्जाई, खरकम्माई रायनिओगं च परिहरामि । अणत्थदंडे अवज्झाणाइअं चउव्विहं अणत्थदंडं जहासत्तीए परिहरामि जावज्जीवाए अहागहिअभंगएणं तस्स भंते! पडिक्कमामीत्यादि ६-७-८ ।। त्रीण्यपि समुदितानि वार ३ ।
अहन्नं भंते! तुम्हाणं समीवे सामाइअं, देसावगासिअं, पोसहोववासं, अतिहिसंविभागवयं च जहासत्तीए पडिवज्जामि जावज्जीवाए अहागहिअभंगएणं तस्स भंते पडिक्कमामी "त्यादि ९-१०-११-१२ । । चत्वार्यपि समुदितानि
वार ३ ।
इच्चेइअं संमत्तमूलं पंचाणुव्वइअं सत्तसिक्खावइअं दुवालसविहं सावगधम्मं उवसंपज्जित्ता णं विहरामि । " वार ३ ।।२३ ॥
टीडार्थ :
देशविरत्यारोपण वार ३ ।। देशविरतिना आरोपपुरानी विधि भए खा प्रभागे ४ छे े પ્રમાણે સમ્યક્ત્વના આરોપણની વિધિ છે એ પ્રમાણે જ છે
વળી, વ્રતનો અભિલાપ=કથન, આ પ્રમાણે છે “હે ભગવન્ ! આજથી માંડીને તમારી સમીપે સંકલ્પથી નિરપરાધ સ્થૂલ-પ્રાણાતિપાતનું પચ્ચક્ખાણ કરું છું, જાવજ્જીવ સુધી દુવિધ-ત્રિવિધથી મનથી-વચનથી-કાયાથી હું સ્થૂલ પ્રાણાતિપાતને કરીશ નહીં કરાવીશ નહિ. હે ભગવન્ ! તેનું=સ્થૂલ પ્રાણાતિપાતનું, હું પ્રતિક્રમણ કરું છું. નિંદા કરું છું, ગર્હા કરું છું અને આત્માને વોસિરાવું છું=સ્થૂલ પ્રાણાતિપાત પૂર્વમાં મેં જે કર્યું છે તેવા મારા આત્માને હું वोसिरापुं छं. (१)
*****
-
હે ભગવન્ ! આજથી માંડીને તમારી સમીપે દાક્ષિણ્ય આદિના અવિષયમાં જિહ્વાછેદાદિ હેતુ કન્યાલીકાદિ પાંચ પ્રકારના સ્થૂલ મૃષાવાદનું પચ્ચક્ખાણ કરું છું. જાવજ્જીવ સુધી ‘દુવિહં’ ઇત્યાદિ અવશેષ પાઠ પૂર્વની જેમ भागवो. (२)