________________
૩૮)
શ્રી તિર્ણય પ્રભાકર સાનુવાદ
॥ ઇસ પાઠમેં નાવ શબ્દ કર કે સૂચિત હુવા હૈ ।। ઇસ વાસ્તે અનેક પ્રમાણસે ચૈત્યવંદનસૂત્ર, આવશ્યક સૂત્ર કે અંતર્ગત હૈ । ઇસ સે સર્વ કો પ્રમાણ હૈ । ઔર પ્રવચનસારોદ્વાર શ્રી નેમિચંદ્રસૂરિકા બનાયા હૈ । જિનકે શ્રી મહાનિશિથ સૂત્રમેં યુગપ્રધાન શ્રુતધર કહા હૈ. ઇસસે યહ ભી પ્રમાણ હૈ ॥ ઔર આચાર દિનકર શ્રી વર્ધમાનસૂરિકા બનાયા હૈ જિનકે ગુણોના વર્ણન નવ અંગકી ટીકામેં શ્રી અભયદેવસૂરિજી કર ગયે હૈ ઔર જિસકે અનુયાયી પ્રતિષ્ઠા પ્રમુખ કે સર્વ વ્યવહાર કરતે હૈ, ઇસ સે વહ ભી પ્રમાણ હૈ । ઔર ભદ્રબાહુ સ્વામી તથા શ્યામાચાર્યજી યહ લોગ ‘શ્રુતકેવલી’ હુવે જિનકે બનાયે હવે, આવશ્યકનિર્યુક્તિ, પ્રજ્ઞાપના પ્રમુખ સૂત્ર માને જાતે હૈ । ઉનકે વચન ભી સર્વ મુજબ પ્રમાણ હોવેગે કા ઔર ઉમાસ્વાતિ વાચક પ્રમુખ મહાસ્થવિર હુએ, જિનકે વચન સિદ્ધાંત કી ટીકા પ્રમુખ પ્રમાણરૂપ કર લિખ જાતે હૈ. તો અન્ય કી ક્યા ગિનતી ? ઇસસે ઇનકે વચન ભી પ્રમાણ કર જાતે હૈં. ઔર ભી ઇનકે અનુયાયી જો વચન હૈ સો પ્રમાણ હૈ |
અબ ઇસ પર વિચાર કરતે હૈ કિ વાદીને જો કલ્પભાષ્ય તથા વ્યવહાર ભાષ્યકા મંદિરમેં ચૈત્યવંદના સંબંધી વચન પ્રમાણ દિયા ઉસમેં તીન થઇ વર્ણન કરી ઔર પૂર્વોક્ત અનેક પ્રમાણ સે ૪ થઇ સિદ્ધ હોતી હૈ । ઇસ કા ક્યા આશય હૈ ? ઇસકો ખુલાસા કરને વાસ્તે શ્રી બૃહદ્ભાષ્ય કા પાઠ લિખતે હૈ | || તથાહિ || चियवंदणा तिविहा जहण्णया १ मज्जमा य२ उक्कोसा ३ इक्किक्का तिणि भेआ जहण्ण जहण्णा य मज्जिम उक्कोसा ॥ १ ॥ एग नमुक्कारेणं चिइवंदणा या जहण्ण जहणाय । बहुय नमुक्कारेहि आउ जहण मज्जिमया ॥ २ ॥ सच्चिय सक्कत्थयंता जहण्ण उक्कोसिया मुणेयव्वा । नमुक्कारा चिइदंडग इगथुइ मज्जिम जहण्णा || ४ | ३ || मंगल सक्कत्थय च्चिय दंडेगा थुइहिं मज्जिम मज्जिमया । मज्जिमउक्कोसा पुण सच्चिय तिसिलोग तिणि थुइहिं ॥ ४॥ उक्कोस जहण्णा पुण सच्चिय सक्कत्थयाइ संजुत्ता