________________
२८)
શ્રી નિર્ણય પ્રભાકર સાતુવાદ
दिट्ठाणि, ताओ देवयाओ अठ्ठमभतवं काउ आकंपिता आलोएइ त्याहि॥
ફેર શ્રી નિશિથભાષ્ય ચૂર્ણોમેં સોલમે ઉદેશમેં સાધૂકા દિશા ભૂલે થક, બાલવૃદ્ધ ગચ્છકી રક્ષાકે નિમિત્ત માર્ગ પૂછનેકે વાસ્તે, વનદેવતાકા કાઉસગ્ગ વનમેં કરે. તબ વહ દેવતા ઉનકે આરાધના કરનેસે પ્રત્યક્ષ હોતે હૈ ઔર રાસ્તા બતાતા હૈ. યહાં પ્રાયશ્ચિત્ત ઉનક ઇસ બાતકા લગતા નહી હૈ
तु शुद्ध sel है । सो यर्ड पाठ है ॥ ताहे दिसाभागयमुणता। बालवुड्डगच्छस्स रक्खणट्ठावण देवयाए काउस्सग्गं करंति सा आकं पिआ दिसिभागं पंथं कहेज्जा इत्यादि यावत् एत्थ सुद्धो चेव नत्थि पच्छित्तं इति ॥
ફેર આચાર્ય પ્રમુખ વિહાર કરતે વખત મૂહર્ત દેખતે હૈ સો જ્યોતિષી દેવીકા સાહાય લેના. ઇસમેં સિદ્ધ હોતા હૈ. યદુક્ત શ્રી બૃહતકલ્પભાષ્યવૃતી द्वितीय 3 ॥ आणुकूलेत्यादि अनुकूलं चंद्रबलं ताराबलं वा यदा सूरीणां भवति तदा निर्गमकः - प्रस्थानं क्रियते निर्गताश्चोपाश्रयाद्यायात् सार्थं न प्राप्नुवंति तावदात्मनैव शकुनं गृह्यति प्राप्तास्तु सार्थसत्केन शकुनेन गच्छतीत्यादि ॥ सातरे गणिविज्जापइन्नांग सूत्रमें भी sel है ॥ पसत्थे सुनिमित्तेसु पदत्थाणि सयारभे । अप्पसत्थ निमित्तेसु सव्वकज्जाणि वज्जए ॥ ८२ ॥ दिवसाओ तिही बलिओ तिहीओ बलियं तु सुव्वइरिक्खं , नक्खत्ता-करणमाईसु करणा गहदिणावलि ॥ ८३॥ गहदिणाओ मुहुत्तो ,मुहुत्ता सउणो बली, सउणाओ बलं विलग्गं तओ निमित्तं पहाणं तु ॥ ८४ । विलग्गाओ निमित्तओ निमित्तं बलमुत्तमं । न तं संविज्जओ लोओ निमित्ता जं बलं भवे
ઇત્યાદિ અનેક સિદ્ધાંતોકે વચનસે સાબૂત (નક્કી) હોતા હૈ જો ધર્મરુપ મુખ્ય કાર્ય હૈ, ઉસકે નિમિત્ત સાહાય લેના અયુક્ત નહી હૈ. ઔર ચોથી થઈ તથા વૈયાવચ્ચગરાણેકે આલાનેમેં તો સહાધ્ય લેનેકા અભિપ્રાય