________________
૨૬).
શ્રી નિર્ણય પ્રભાકર સાનુવાદ प्रज्ञप्त्यादयः शासनदेवताः ताः साहायके यस्य विद्यावान् ॥ अर्थ
પ્રજ્ઞપ્તિ પ્રમુખ શાસનદેવી હૈ સહાય જિસકે ઉસકું વિદ્યાવાનું કહના. જિસતરે મહાનસી (માહેશ્વરી) નગરીકે બૌદ્ધ રાજાને જૈનધર્મ ઉપર દ્વેષ રખકર શ્રી પર્યુષણ પર્વમેં મંદિરમેં ફુલ લાના જબ બંદ કર દિયા થા તબ વજસ્વામી વિદ્યાકે બલસે આકાશમાર્ગસે ના કર માહેશ્વરી નગરીકે હુતાશન નામા (મહા)દેવકે બગીચેસે ઔર હિમવંત પર્વતસે કમલપ્રમુખ ફુલ લા કર પૂજા પ્રમુખ ઉત્સવ કરાયા. ઔર ધર્મકી ઉન્નતિ કરી. તબ રાજા ચમત્કાર દેખ કર પ્રતિબોધ પ્રાપ્ત હુવા. એસોકે વિદ્યા પ્રભાવક કહતે હૈ ઇસકી કથા શ્રી માવસ્થવૃત્તિમૈં લીખી હૈ સો દેખ લેના |
ઇસીતરે આઠ પ્રભાવક નિશીથચૂર્ણિમેં ભી લિખે હૈ. ઇસ અર્થસે ભી દેવસહાય સાધુ; સિદ્ધ હવા ઇસીતરે શ્રી વ્યવહારભાષ્યમેં ભી આચાર્યને ઉપદેશ મુજબ અષ્ટમી, ચતુર્દશી તથા ચંદ્ર સૂર્યકા ગ્રહણમેં વિદ્યા સાધન સાધુÉ કહા હૈ | તથા ચ તત્પાઠઃ | વિજ્ઞાનું પરિવહિ પળે पव्वे अ दिति आयरिया । मासद्धमासआणं पव्वं पुण होइ मज्झंतु ॥ १ ॥ पक्खस्स अठ्ठमी खलु मासस्स य पक्खि मुणेयव्वं । अन्नंपि होइ पव्वं उवराओ चंदसूराणं ॥ व्याख्या ॥ आचार्य विद्यानां परिपाटीः पर्वणि ददति, तत्किं पर्व ? मासाद्वैमासयोर्मध्यं, तदेवाह - पक्षस्य मध्यमष्टमी, मासस्य मध्यं पाक्षिकं, अन्यदपि पर्व यत्र चंद्रसूर्ययोरुपरागो - ग्रहणं भवति ॥ अत्रैव चूर्णिकारेण लिखितं ।। कण्हपक्खस्स चउद्दसीए विज्जसाहणोवयारो प्रत्याह
ઇસીતરે શ્રી મહાનિશીથ સૂત્રમેં ભી જલ-અગ્નિ-ચોર-દુષ્ટરાજા- સર્પજોગિની-ભૂત-રાક્ષસ-પિશાચ- મારી-કલહ-રોગાતંક-અટવી-સમુદ્રાદિકમહાભયકે વિષે ઔર દુઃસ્વપ્ર-અપશુકન-ગ્રહપીડા-વીજળી-મહાવિરોધ પ્રમુખ સર્વ ભયને વિષે આત્મવિરાધના, સંયમની રક્ષાકે વાસ્તે સાધુકું વિદ્યા જપને કિ આજ્ઞા હૈ અગર નહી જપે તો પ્રાયશ્ચિત્ત લગે. ઇસીતરે રાત્રિકો સંથારે મેં સોવતી (સૂતી) વખતે ભી સર્વ ઉપદ્રવ નિવારણાર્થ સાધુ નિત્ય વિદ્યાકા