________________
૯૪)
શ્રી ભક્તિ પ્રકાશ કહી હૈ ચૈત્ય યાને મંદિર તથા પ્રતિમા મહોત્સવ ભી કહા હૈ ઈસ્માફક
લિખા હૈ. ૬) જીવકો બચાનેકા ભી કહા હૈ. ૧૩. શ્રી જીવાભિગમ સૂત્ર મેં - ૧) પંદરભેદ સિદ્ધ કહે છે વાહાં સ્ત્રી
કો સિદ્ધ કહા હૈ ઈસ્માફક સમજના ચાહિયે ૨) શ્રી વિજયદેવતાને શ્રી જીન પ્રતિમાકી જળ, ચંદન, પુષ્પાદિકસે તથા નમુત્થણાદિક સસ્ત)વ મેં સતરે ભેદી પૂજા કરી. ઈસી માફક બોહોતસે દેવતાઓને પૂજા કી. ૩) નંદીસરદ્વીપ કે બાવન (પર) મંદીરોમેં ચતુર્માસીપર્વ, ૧, પર્યુષણાપર્વ ૨, જિનકલ્યાણક દિવસોમે ચારો નિકાર્યું કે દેવતા
મિલકર અઠાઈ મહોત્સવ કરતે હૈ. ૧૪. શ્રી પાવણ સૂત્રમ્ - ૧) સિદ્ધકે ભેદમેં સ્ત્રીસિદ્ધ કહે છે. ૨)
દસ પ્રકારસે સત્યભાષા કહી તિહાંપન સત્યાભાષા અર્થાત સ્થાપના હો ઉસ્કો ઉસી નામસે બોલે તબ હોતા હૈ. દ્રષ્ટાંત – જેસે અરિહંત
પ્રતિમાકો અરિહંત બોલે જાતે અન્યથા મૃષાવાદ લગતા હૈ. ૧૫. શ્રી જંબુદ્વીપ પતિ સૂત્રમ્ - ૧) તીર્થકરોંકા જન્માભિષેક દેવતા
ભક્તિ કે વાસ્તે કરતે હૈ ઈસ્માફક કહા હૈ. ૨) શ્રી છુષભદેવ મહારાજ દસ હજાર મુનિયોકે સાથ શ્રી અષ્ટાપદજી ઉપર મોક્ષે ગયે હે ઈસ્માફક કહા હૈ. ઔર રાજા ભરત પણ વહાં મોક્ષ ગયે હૈ. ૩) તીર્થકરોકી ડાઢાઓ વગેરે ઈન્દ્રાદિક ભક્તિકે વાસ્તુ લે જાતે હૈ. ૪) તીર્થકરોના નિર્વાણકા અઠ્ઠાઈ મહોત્સવ નંદીસરદ્વીપ કે જીનમંદિરોમેં ઈન્દ્રાદિક
દેવતા કરે હૈ ઈસ્કા વિસ્તાર કહા હૈ. ૧૬. શ્રી ચન્દ્રાહુતિ સૂત્ર મે ૧) શ્રી ચંદ્રવિમાનકી સુધર્માસભામે તીર્થકરોની
- આશાશ્વતી ડાઢાઓ ચંદ્ર ઈન્દ્ર વગેરેકે પૂજનીય, વંદનીય, સત્કાર, સનમાનનીય હૈ. ઈસ્કી આશાતના ટાલનેકે વાસ્તુ દેવીઓ કે સાથ
મૈથુન કરતે નહી. ૧૭. શ્રી સૂર્યપહુતિ સૂત્ર મેં ઈસ્મભી જો ચંદ્રપન્દુતી કે અધિકાર કહા
હે ઉસમાફક સમજના કરકે લિખાહે ફેર વિસ્તાર પૂર્વક ગ્રન્થ ઉદ્ધાર કરકે છપાનામેં આવેગા.