________________
- પૂ. ઝવેરાબ્ધિ ગ્રન્થત્રયી. સાતુવાદ
(૮૯ હૈ ઔર દેખીતે જો નિર્જરોક(રાકી) કારણ હૈ.મગર અશુભ પ્રણામસે કર્મ બંધ હોતા હૈ. ૪. દુસરે શ્રુત સ્કંધ મેં કહા હૈ કે હરિણાદિક વગેરેકો સાધુ ભી બચાવેં. ૫. દુસરે શ્રુતસ્કંધમેં બારે કુલોં કા અધિકારમેં કહા હૈ કે દુગંછણીકુલોકો હી ઉસ્કા આહાર નહી લેના ઇસ્માફક કહા હૈ. શ્રી સૂયગડાંગ સૂત્ર મેં - ૧. દુસરે શ્રુતસ્કંધકે છકે અધ્યયનમેં શ્રી આકમારજીકો ઈચ્છી નિર્યુક્તિ મેં કહા હૈ કે શ્રી અભયકુમારને શ્રી અરિહંત કી પ્રતિમાજીભેજી. તિનકો દેખકર આદ્રકુમાર પ્રતિબોધ પાયા અર્થાત પ્રતિમાજીક દેખતે જાતીસ્મરણ હુવા બાદ જબતક ચારિત્ર ન થા વાહાંતક આછી તેર(અચ્છીતરે) પ્રતિમાજી કી પૂજા, જળ પુષ્પ વગેરેસે કરતા રહો. શ્રી ઠાણાંગ સૂત્ર મેં :- ૧. ચોથેકાણેમેં ચાર પ્રકારને સત્યમેં સ્થાપનાસત્ય જો કહા હે ઉસે અરિહંતાદિકની પ્રતિમા સમજના ઔર ઉસી ઠાણેમેં અંજનગીરી ઓર દધિમુખ પર્વતોકે ઉપર દેરાસરો કહે છે. - પાંચ ઠાણે મેં પાંચ પ્રકારક સંવરમે “સમક્તિ સંવર’ કહા હે ઈચ્છે આઠ આચાર શ્રી ઉતરાધ્યયનજી વગેરેમે હે દસમે ઠૉર્ણ દસ પ્રકારે સત્ય કહે હે ઉસમેં ભી સ્થાપના સત્ય' અરિહંતાદીક કી પ્રતિમા સમજાઈ ઈસ્માફક લિખા હે - દસમેં ઠાણેમેં ઈસપ્રકારે ઉદારિક શરીરની અસઝાય કહી હે વહા મલમૂત્રાદિક તથા રતુ(ઋતુ) ધર્માદિક અર્થાત સ્ત્રિયોંકી મઈનેમેં અટકાવે હો તો હૈ વો ભી અસઝાય છે અર્થાત
ઉસ વખત સિદ્ધાંતાદિકકી અસઝાય રખના ચાહિયે. ૫. શ્રી સમવાયાંગ સૂત્ર મેં - બારે અંગકે ખૂદહે(નોંધમે) વહાં શ્રી ઉપાસક
દશાંગકી નૂદમે શ્રાવકકા ચૈત્ય અર્થાત મંદિર ઔર પ્રતિમાજી કહી હૈ. વર્તમાન ચોવીસીકે તિરસઠ (ત્રેસઠ) સલાકા પુરુષોંકા વિસ્તાર, શ્રી તરસઠસલાકે પુરુષોના શાસ્ત્ર છે વાહાં શ્રી રાવણને શ્રી અષ્ટાપદજી
ઉપર જિનમંદિરમેં નાટારંગ, ભકિતકે વાસ્તે કિયા ઈસ્માફક કહા હૈ. ૬. શ્રી ભગવતી સૂત્રમ્ - ૧. દુસરે શતકકે પાંચમેં ઉદેશમેં કહા હૈ.
કે તુંગીયા નગરીકે અનેક શ્રાવકોને પૂજા કરી “વહાં ઈજ’ સ્થિવરાંકા